બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

VTV / વિશ્વ / Extra / maldives-could-again-face-political-crisis

NULL / માલદીવ: રાષ્ટ્રપતિ અબ્દુલા યામીનનો સત્તા પરથી હટવા નનૈયો ભારત કરશે હસ્તક્ષેપ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

માલદીવ મામલે હવે ભારતે કડક સંકેત આપ્યા છે. માલદિવમાં રાષ્ટ્રપતિ અબ્દુલા યામીન જો સત્તા પરથી નહીં હટે તો ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પ્રજાતંત્રની સ્થાપના માટે હસ્તક્ષેપ કરી શકે છે. ભારતે સંકેત આપ્યો છે કે તે માલદીવની સ્થિતિ પર સતત નજર લગાવીને બેઠું છે અને જરૂર પડશે તો કોઈ પગલા પણ લેશે.

તો અમેરિકા અને યુરોપે પણ સંકેત આપ્યા છે કે ચૂંટણી હાર્યા બાદ પણ યામીન સત્તા નહીં છોડે તો કઠોર પરિણામ ભોગવવાનો વારો આવી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આર્થિક પ્રતિબંધ સહિત અન્ય વિકલ્પો પર પણ આંતરરાષ્ટ્રીય સમુદાય વિચાર કરી રહ્યું છે. જેમાં ભારત પણ સક્રીય રૂપે ભાગ લેશે.

મહત્વનું છે કે 23 સપ્ટેમ્બરે આવેલા ચૂંટણી પરિણામમાં માલદીવમાં વિપક્ષી ઉમેદવાર ઈબ્રાહિમ મહમ્મદ સોલિહના નિવર્તમાન રાષ્ટ્રપતિ યામીન અબ્દુલ ગયૂમને હરાવ્યા હતા. જોકે હારવા છતાં યામીને સત્તા છોડી નથી અને હવે ચૂંટણીમાં ગડબડના આરોપ લગાવી રહ્યા છે. ત્યા

રે અમેરિકાએ તાજેતરમાં માલદીવના લોકોની ઈચ્છાને નજર અંદાજ કરવામાં આવશે તો તે કાર્યવાહી કરશે તેવી ચેતવણી આપી છે. તો યુરોપે પણ માલદીવને આ પ્રકારની જ ચેતવણી આપી છે.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ