બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ચૂંટણી 2019 / Lok Sabha Elections 2019: PM Narendra Modi fatehabad rally in haryana

ચૂંટણી / પાંચ તબક્કાનું મતદાન થઈ ગયું છે અને ફરી વખત મોદી સરકાર આવે છેઃ PM મોદી

vtvAdmin

Last Updated: 03:06 PM, 8 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રીએ એક વાર ફરીથી અહીં પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો, તેઓએ કહ્યું કે, 2014નાં પહેલાં પાકિસ્તાન આપણાં સૈનિકો સાથે બર્બરતા કરતું હતું અને સતત હુમલાઓ કરતું હતું પરંતુ કોંગ્રેસની સરકાર કંઇ જ કરતું ન હોતી. 2014માં અમારી સરકાર બની તો જવાનોનાં હાથ ખુલ્યાં, હવે અમારી સેના આતંકીઓનાં અડ્ડામાં ઘૂસીને મારે છે.

Narendra Modi

લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા ચરણનાં પ્રચાર માટે પ્રધાનમંત્રી મોદીએ બુધવારનાં રોજ હરિયાણાનાં ફતેહાબાદમાં ચૂંટણીસભાને સંબોધિત કરી. આ રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં પાંચ ચરણની ચૂંટણી થઇ ચૂકી છે અને સ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે કે 23મેનાં રોજ ફિર એક બાર મોદી સરકાર બનવા જઇ રહી છે. તેઓએ કહ્યું કે, વિપક્ષમાં દરેકે હાથ સરકાર ઉભી કરી દીધેલ છે, ખિચડીવાળી સરકાર બનાવવાનાં તમામ પ્રયાસો નાકામ થઇ ગયા છે.

ફતેહાબાદની રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, આ ચોકીદાર દેશને વિશ્વ શક્તિ બનાવવા માટે જોડાયો છે. જે રાષ્ટ્ર પોતાની રક્ષા નથી કરી શકતું, ત્યારે શું દુનિયા તેની વાત સાંભળશે. નવા ભારતની રક્ષા નીતિ પર કોંગ્રેસ અને તેનાં મહામિલાવટી રાષ્ટ્રીય સુરક્ષા પર નથી બોલતાં. આનું અતીત એવું છે કે રાષ્ટ્ર રક્ષા પર તેઓ કંઇ જ નથી બોલતા.

 

પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે પણ દિલ્હી-હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી તો કોડીઓનાં ભાવ પર જમીન વહેંચવામાં આવી હતી. આજે આ લોકો જામીન માટે ચક્કર કાપી રહ્યાં છે, ઇડીની ઓફિસનાં ચક્કર કાપી રહ્યાં છે. તેઓએ કહ્યું કે, હાજી તો જેલનાં દરવાજા સુધી જ લઇ ગયો, આ વખતે આશીર્વાદ આપો અંદર કરી દઇશ.

પ્રધાનમંત્રીએ એક વાર ફરીથી અહીં પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો, તેઓએ કહ્યું કે, 2014નાં પહેલાં પાકિસ્તાન આપણાં સૈનિકો સાથે બર્બરતા કરતું હતું અને સતત હુમલાઓ કરતું હતું પરંતુ કોંગ્રેસની સરકાર કંઇ જ કરતું ન હોતી. 2014માં અમારી સરકાર બની તો જવાનોનાં હાથ ખુલ્યાં, હવે અમારી સેના આતંકીઓનાં અડ્ડામાં ઘૂસીને મારે છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ