બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / અજબ ગજબ / living nostradamus prediction 2024 ai will contact dead people next year chilling claims

અજીબોગરીબ / ભવિષ્ય જોવાનો દાવો, મરેલા લોકો સાથે વાતચીત! જીવિત નાસ્ટ્રેદમસે ફરી કરી ડરામણી ભવિષ્યવાણી

Manisha Jogi

Last Updated: 10:26 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભવિષ્યને જોવાનો દાવો કરનાર વ્યક્તિએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ બાબતે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. ભવિષ્યવાણી કરીને જણાવ્યું છે કે, 2024માં AI મૃતકો સાથે સંપર્ક કરી શકશે.

  • આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ બાબતે ચોંકાવનારી ભવિષ્યવાણી
  • 2024માં AI મૃતકો સાથે સંપર્ક કરી શકશે
  • નાસ્ત્રેદમસે કરી ડરામણી ભવિષ્યવાણી

ભવિષ્યને જોવાનો દાવો કરનાર વ્યક્તિએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ બાબતે ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. ભવિષ્યવાણી કરીને જણાવ્યું છે કે, 2024માં AI મૃતકો સાથે સંપર્ક કરી શકશે. આ વ્યક્તિનું નામ એથોસ સેલોમ છે, જે બ્રાઝીલમાં રહે છે. આ વ્યક્તિને તેની ભવિષ્યવાણીના કારણે નાસ્ત્રેદમસ પણ કહેવામાં આવે છે. 

એથોસ સેલોમના અનેક દાવાઓ સત્ય સાબિત થયા છે. જેમાં મહારાણી એલિઝાબેથ-2 ના મોતથી લઈને એલન મસ્કના ટ્વિટરને X તરીકે પરિવર્તિત કરવું પણ શામેલ છે. એથોસ સેલોમે જણાવ્યું છે કે, ‘વર્ષો પહેલા વિજ્ઞાન કલ્પના જેવું લાગતું હતું, જે રોજબરોજના જીવનનો હિસ્સો બનવાની કગાર પર છે. અલૌકિક ગણાતી ઘટનાને સામાન્ય બાબત બનાવી રહ્યું છે. આ ટેકનિકની મદદથી લોકો પડકાર પણ કાબૂ મેળવી શકે છે. જીવનના ઉદ્દેશ્ય અને આધ્યાત્મિક રસ્તાઓ વિશે પણ જાણકારી મેળવી શકે છે. યૂનિવર્સની સાથે સાંત્વના, સમજણ અને સારો સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ.’

એથોસ સેલોમે વધુમાં જણાવ્યું છે કે, આપણે ‘આધ્યાત્મિક ક્રાંતિ’ના રસ્તા પર છીએ. વૈશ્વિક સ્તરે વ્યક્તિઓ પર સીક્રેટ એક્સપરિમેન્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં કોઈ ક્ષેત્રે યોગ્યતા અને પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને શામેલ કરવામાં આવ્યા છે. આ એક્સપરિમેન્ટ માત્ર ઘટના પર આધારિત નથી, પણ એનર્જીનું સ્વરૂપ છે. જે મૃત્યુ પછી પણ રહે છે. આ પ્રકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ એક ઉપકરણ કરતા વધુ સારું કામ કરે છે.

એથોસ સેલોમે વધુમાં જણાવ્યું છે કે, ‘આ એત પ્રવેશ દ્વાર તરીકે કામ કરે છે, જે યૂનિવર્સ સાથે જોડે છે. યૂનિવર્સમાં ઉત્પત્તિ વિશે જણાવે છે. સમય અને સ્થાનની બાધાઓને પાર કરી ચૂકેલ લોકો સાથે સંપર્ક કર્યો છે. આ ટેકનિકથી ઈતિહાસના ગણમાન્ય વ્યક્તિઓ સાથે વાત કરી છે.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ