બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
ParthB
Last Updated: 07:48 PM, 15 June 2021
શાર્દૂલ ઠાકુરની જગ્યાએ ઉમેશ યાદવનો સમાવેશ
ઓસ્ટ્રેલીયાની સામે બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતન જીત અપવાનારમાંથી એક શાર્દૂલ ઠાકુરની જગ્યાએ ઉમેશ યાદવને ન્યુઝીલેન્ડની સામે ઉતારવામાં આવશે. ICC ના પ્રોટોકોલ અનુસાર વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમમાં ઉમેશ, મોહમ્મદ શમી અને હનુમા વિહારીને સ્થાન આપ્યું છે. શાર્દૂલ અને સુંદરને પણ 15 સભ્યોમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
આ લિસ્ટ આ મુજબનું છે.
વિરાટ કોહલી (કેપ્ટન), શુભનમ ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે(વાઇસ કેપ્ટન), ઋષભ પંત(વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બૂમરાહ, મોહમ્મદ સિરાજ, ઋદ્ધિમાન સાહા(વિકેટ કીપર), ઉમેશ યાદવ, હનુમા વિહરી, રોહિત શર્મા, ઈશાંત
🗒️ #TeamIndia announce their 15-member squad for the #WTC21 Final 💪 👇 pic.twitter.com/ts9fK3j89t
— BCCI (@BCCI) June 15, 2021
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT