બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:34 AM, 25 March 2022
ADVERTISEMENT
2 એપ્રિલથી શરુ થશે ચૈત્ર નવરાત્રી
ચૈત્ર નવરાત્રી શરુ થવામાં બસ થોડા જ દિવસો છે.જે ઘરોમાં ઘટસ્થાપના કરવામાં આવે છે, ત્યાં આ માટેની તીયારીઓ શરુ થઇ ચુકી છે. નવરાત્રીનાં 9 દિવસે મા દુર્ગાની પૂજા - ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન જો આ ઉપાયો કરવામાં આવે, તો પરિવારમાં ધન, સુખ અને સમૃદ્ધિ વધે છે. આ વર્ષે 2 એપ્રિલ 2022થી ચૈત્ર નવરાત્રી શરુ થવા જઈ રહી છે, જે 11 એપ્રિલ 2022 સુધી ચાલશે. 2 એપ્રિલથી શરુ થશે નવરાત્રી
ADVERTISEMENT
.jpg)
9 દિવસ સુધી થશે મા દુર્ગાની પૂજા ઉપાસના
ADVERTISEMENT
શક્તિ ઉપાસનાનાં પર્વ નવરાત્રીને દેશમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસોમાં માતા દુર્ગાનાં 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આખા વર્ષમાં 4 નવરાત્રી આવે છે. જેમાંથી ચૈત્ર અને શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. ચૈત્ર નવરાત્રી આ વર્ષે 2 એપ્રિલ 2022થી શરુ થઈને 11 એપ્રિલ 2022 સુધી છે. ધાર્મિક માન્યતા છે કે નવરાત્રીમાં માતાની પૂજાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
.jpg)
ADVERTISEMENT
ચૈત્ર નવરાત્રીનાં વાસ્તુ ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.