બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / ધર્મ / Know about these four zodiac signs whose life has a positive influence of black color

જ્યોતિષ શાસ્ત્ર / કિસ્મત ચમકાવી શકે છે કાળો રંગ : આ ચાર રાશિના જાતકો માટે છે એકદમ લકી

Pooja Khunti

Last Updated: 08:15 AM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા લોકોના જીવનમાં કાળા રંગનો ઘણો પ્રભાવ હોય છે. તેમને તેમની આજુ-બાજુ કાળા રંગની જ વસ્તુઓ દેખાય છે. જાણો, આ ચાર રાશિના જાતકો વિશે જેમના જીવનમાં કાળા રંગનો સકારાત્મક પ્રભાવ છે.

જ્યોતિષ શાસ્ત્રમાં કાળા રંગને અશુભ માનવામાં આવે છે. પરતું કેટલીક રાશિના જાતકો માટે કાળો રંગ ખૂબ જ ફાયદાકારક હોય છે. ઘણા લોકોના જીવનમાં કાળા રંગનો ઘણો પ્રભાવ હોય છે. તેમને તેમની આજુ-બાજુ કાળા રંગની જ વસ્તુઓ દેખાય છે. જાણો, આ ચાર રાશિના જાતકો વિશે જેમના જીવનમાં કાળા રંગનો સકારાત્મક પ્રભાવ છે. 

વૃશ્ચિક રાશિ 
વૃશ્ચિક રાશિના લોકોનો સ્વભાવ રહસ્યમય હોય છે. આ કારણે જ તેમને કાળો રંગ ખૂબ આકર્ષે છે. આ લોકોની વધુ પડતી વસ્તુઓ કાળા રંગની જ હોય છે. તેમની કાર, કપડાં વગેરે વસ્તુઓ પણ કાળા રંગની હોય છે. આ લોકો માટે કાળો રંગ ખૂબ જ શુભ ફાયદાકારક હોય છે. 

મકર રાશિ 
મકર રાશિના લોકોનો સ્વભાવ ક્લાસિકલ હોય છે. કાળો રંગ આ લોકોના જીવનની ઓળખ હોય છે. આ સાથે તેમના જીવનમાં સફળતાને લઈને નવા રસ્તાઓ પણ ખૂલે છે. તેથી આ રાશિના જાતકોએ કાળા રંગનો વધુ ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમારા જીવનમાં સફળતાના નવા રસ્તાઓ પણ ખૂલી શકે છે. 

વાંચવા જેવું: આ વખતે મહાશિવરાત્રી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ: એક વ્રત કરવાથી મળશે બમણું પુણ્ય, કરો આ ઉપાય

મીન રાશિ 
મીન રાશિના લોકો કાળા રંગ સાથે લાગણીથી જોડાયેલા હોય છે. આ રંગ તેની વાત અન્ય વ્યક્તિ સામે રાખવામાં સફળ થાય છે. મીન રાશિના જાતકો પર કાળા રંગનો સકારાત્મક પ્રભાવ પડે છે. જે તેમના માટે શુભ સાબિત થાય છે. તેથી આ લોકોએ કાળા રંગની વસ્તુઓનો વધુ ઉપયોગ કરવો જોઈએ. 

કુંભ રાશિ 
કુંભ રાશિના લોકો બળવાખોર ભાવના ધરાવે છે. આ લોકો તેમની વાત કાળા રંગના માધ્યમથી અન્ય લોકો સામે રાખવામાં સફળ થાય છે. આ લોકો તેમની અલગ ઓળખ બનાવવા ઈચ્છે છે. કુંભ રાશિના લોકો તેમની બળવાખોર લાગણી પ્રગટ કરવા માટે કાળા રંગનો ઉપયોગ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ