બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

VTV / ધર્મ / ન્યાય અને કર્મના દેવતા શનિ ટૂંક સમયમાં કરશે નક્ષત્ર પરિવર્તન, જાણો કઈ રાશિના લોકોને થશે અસર

ધર્મ / ન્યાય અને કર્મના દેવતા શનિ ટૂંક સમયમાં કરશે નક્ષત્ર પરિવર્તન, જાણો કઈ રાશિના લોકોને થશે અસર

Last Updated: 11:52 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Nakshatra Parivartan: ન્યાય અને કર્મના દેવતા શનિ ટૂંક સમયમાં જ પોતાનું નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જેના કારણે અમુક રાશિના લોકોને તેની સીધી અસર થશે.

ન્યાય અને કર્મના દેવતા શનિ ટૂંક સમયમાં જ પોતાનું નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શનિદેવ આ સમયે કુંભ રાશિમાં બિરાજમાન છે અને આ વર્ષે કુંભ રાશિમાં જ રહેશે. ગયા મહિને શનિદેવ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના પ્રથમ પદમાં ગોચર કરી ચુક્યા છે. આ મહિને મેમાં શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના દ્વિતીય પદમાં ગોચર કરશે.

shani-dev-2 (2).jpg

12 મેએ થશે નક્ષત્ર ગોચર

શનિનું આ નક્ષત્ર ગોચર 12 મે 2024 રવિવારના દિવસે થશે. શનિ આ સમય દરમિયાન દ્વિતીય પદ પર 18 ઓગસ્ટ સુધી બિરાજમાન રહેશે. શનિનું આ નક્ષત્ર ગોચર ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો: વ્હાઈટ કપડા પર તેલ કે ડાઘ લાગી જાય તો અપનાવો આ ટ્રિક્સ, નહીં કરવી પડે વધારે મહેનત

Rashi-Bhavishya VTV.jpg

શાનદાર સાબિત થશે નક્ષત્ર ગોચર

કન્યા રાશિના લોકો માટે શનિનું નક્ષત્ર ગોચર શાનદાર સાબિત થશે. નોકરી કરી રહ્યા છો તો પ્રમોશન અને નવી જોબની ઓફર મળી શકે છે. કુંભ રાશિના લોકોને આ નક્ષત્ર ગોચરનું સૌથી વધારે લાભ થવાની સંભાવના છે. પરણિત લાઈફમાં મુશ્કેલીઓનો અંત થશે. કોર્ટ કેસ પુરો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ