બ્રેકિંગ ન્યુઝ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
VTV / ધર્મ / ન્યાય અને કર્મના દેવતા શનિ ટૂંક સમયમાં કરશે નક્ષત્ર પરિવર્તન, જાણો કઈ રાશિના લોકોને થશે અસર
Last Updated: 11:52 AM, 7 May 2024
ન્યાય અને કર્મના દેવતા શનિ ટૂંક સમયમાં જ પોતાનું નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શનિદેવ આ સમયે કુંભ રાશિમાં બિરાજમાન છે અને આ વર્ષે કુંભ રાશિમાં જ રહેશે. ગયા મહિને શનિદેવ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના પ્રથમ પદમાં ગોચર કરી ચુક્યા છે. આ મહિને મેમાં શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના દ્વિતીય પદમાં ગોચર કરશે.
ADVERTISEMENT
12 મેએ થશે નક્ષત્ર ગોચર
ADVERTISEMENT
શનિનું આ નક્ષત્ર ગોચર 12 મે 2024 રવિવારના દિવસે થશે. શનિ આ સમય દરમિયાન દ્વિતીય પદ પર 18 ઓગસ્ટ સુધી બિરાજમાન રહેશે. શનિનું આ નક્ષત્ર ગોચર ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યું છે.
વધુ વાંચો: વ્હાઈટ કપડા પર તેલ કે ડાઘ લાગી જાય તો અપનાવો આ ટ્રિક્સ, નહીં કરવી પડે વધારે મહેનત
શાનદાર સાબિત થશે નક્ષત્ર ગોચર
કન્યા રાશિના લોકો માટે શનિનું નક્ષત્ર ગોચર શાનદાર સાબિત થશે. નોકરી કરી રહ્યા છો તો પ્રમોશન અને નવી જોબની ઓફર મળી શકે છે. કુંભ રાશિના લોકોને આ નક્ષત્ર ગોચરનું સૌથી વધારે લાભ થવાની સંભાવના છે. પરણિત લાઈફમાં મુશ્કેલીઓનો અંત થશે. કોર્ટ કેસ પુરો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT