બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

VTV / ધર્મ / અખાત્રીજ પર ફક્ત સોનું જ નહીં આ વસ્તુઓ ખરીદવાથી પણ થશે સુખ-સમૃદ્ધિમાં વધારો, કરો આ મંત્રોના જાપ

ધર્મ / અખાત્રીજ પર ફક્ત સોનું જ નહીં આ વસ્તુઓ ખરીદવાથી પણ થશે સુખ-સમૃદ્ધિમાં વધારો, કરો આ મંત્રોના જાપ

Last Updated: 12:10 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akshay Tritiya 2024: અખાત્રીજનો દિવસ ખૂબ જ શુભ હોય છે. આ દિવસ ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

અખાત્રીજના મહત્વનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. સનાતન ધર્મમાં આ પર્વને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ શુભ કામ કરવાથી અક્ષય ફળોની પ્રાપ્તિ થાય છે. આ તિથિ પર માતા લક્ષ્મીની આરાધના, દાન અને ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનુ-ચાંદી ઉપરાંત બીજો ઘણો સામન ખરીદવો શુભ માનવામાં આવે છે.

gold-jewelry-2

સોનું-ચાંદી ઉપરાંત શું ખરીદશો?

આમ તો અખાત્રીજના દિવસ ખરીદી અને શુભ કાર્યો કરવા માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે સોનું કે ચાંદીથી બનેલા આભૂષણ, ભૂમિ, ભવન, વાહન, વાસણ, મશીનરી સામાન, ફર્નીચર, કપડા વગેરે ખરીદવું શુભ હોય છે. આ દિવસે નવા કાર્યની શરૂઆત કરવાથી તેમાં સફળતા પ્રાપ્ત થાય છે. ત્યાં જ મૂલ્યવાન વસ્તુઓ ખરીદવાથી લાંબા સમય સુધી તે શુભ ફળ આપે છે.

આ દિવસે માતા લક્ષ્મીની પૂજા વિધિ વિધાનથી કરવાથી ધન પ્રાપ્તિના યોગ બને છે અને તેના ઉપરાંત માટલું, વાસણ, લક્ષ્મીના સન્માનમાં કીમતી ધાતુ, કોડી, જવ, શ્રીયંત્ર, દક્ષિણાવર્તી શંખ, મશીનોને ખરીદવાથી પણ લાભ થાય છે.

pooja-13.jpg

અખાત્રીજનું મહત્વ

અખાત્રી શબ્દ સંસ્કૃતનો છે. જેનો મતલબ હોય છે કોઈ પણ વસ્તુનો ક્ષય કે નાશ ન થવો. એવું વસ્તુ જે ક્યારેય ખતમ ન નથી થતી. જે લોકો ઘણા સમયથી કોઈ શુભ કામ કરવા માટે મુહૂર્તની રાહ જોઈ રહ્યા છે તો અખાત્રીજના દિવસે તે શુભ કામ કરી શકે છે.

વધુ વાંચો: ન્યાય અને કર્મના દેવતા શનિ ટૂંક સમયમાં કરશે નક્ષત્ર પરિવર્તન, જાણો કઈ રાશિના લોકોને થશે અસર

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા કરો આ મંત્રોનો જાપ

पद्मानने पद्म पद्माक्ष्मी पद्म संभवे तन्मे भजसि पद्माक्षि येन सौख्यं लभाम्यहम्

ॐ ह्रीं श्री क्रीं क्लीं श्री लक्ष्मी मम गृहे धन पूरये, धन पूरये, चिंताएं दूरये-दूरये स्वाहा:

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ