બ્રેકિંગ ન્યુઝ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
VTV / ધર્મ / અખાત્રીજ પર ફક્ત સોનું જ નહીં આ વસ્તુઓ ખરીદવાથી પણ થશે સુખ-સમૃદ્ધિમાં વધારો, કરો આ મંત્રોના જાપ
Last Updated: 12:10 PM, 7 May 2024
અખાત્રીજના મહત્વનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. સનાતન ધર્મમાં આ પર્વને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ શુભ કામ કરવાથી અક્ષય ફળોની પ્રાપ્તિ થાય છે. આ તિથિ પર માતા લક્ષ્મીની આરાધના, દાન અને ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનુ-ચાંદી ઉપરાંત બીજો ઘણો સામન ખરીદવો શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
સોનું-ચાંદી ઉપરાંત શું ખરીદશો?
ADVERTISEMENT
આમ તો અખાત્રીજના દિવસ ખરીદી અને શુભ કાર્યો કરવા માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે સોનું કે ચાંદીથી બનેલા આભૂષણ, ભૂમિ, ભવન, વાહન, વાસણ, મશીનરી સામાન, ફર્નીચર, કપડા વગેરે ખરીદવું શુભ હોય છે. આ દિવસે નવા કાર્યની શરૂઆત કરવાથી તેમાં સફળતા પ્રાપ્ત થાય છે. ત્યાં જ મૂલ્યવાન વસ્તુઓ ખરીદવાથી લાંબા સમય સુધી તે શુભ ફળ આપે છે.
આ દિવસે માતા લક્ષ્મીની પૂજા વિધિ વિધાનથી કરવાથી ધન પ્રાપ્તિના યોગ બને છે અને તેના ઉપરાંત માટલું, વાસણ, લક્ષ્મીના સન્માનમાં કીમતી ધાતુ, કોડી, જવ, શ્રીયંત્ર, દક્ષિણાવર્તી શંખ, મશીનોને ખરીદવાથી પણ લાભ થાય છે.
અખાત્રીજનું મહત્વ
અખાત્રી શબ્દ સંસ્કૃતનો છે. જેનો મતલબ હોય છે કોઈ પણ વસ્તુનો ક્ષય કે નાશ ન થવો. એવું વસ્તુ જે ક્યારેય ખતમ ન નથી થતી. જે લોકો ઘણા સમયથી કોઈ શુભ કામ કરવા માટે મુહૂર્તની રાહ જોઈ રહ્યા છે તો અખાત્રીજના દિવસે તે શુભ કામ કરી શકે છે.
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા કરો આ મંત્રોનો જાપ
पद्मानने पद्म पद्माक्ष्मी पद्म संभवे तन्मे भजसि पद्माक्षि येन सौख्यं लभाम्यहम्
ॐ ह्रीं श्री क्रीं क्लीं श्री लक्ष्मी मम गृहे धन पूरये, धन पूरये, चिंताएं दूरये-दूरये स्वाहा:
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT