બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 03:01 PM, 11 February 2024
આજના સમયમાં લોકોને પૈસાની વારંવાર જરૂર પડતી હોય છે. લોકો પાસે એટલું ફંડ હોતું નતી કે, તેનાથી તેઓ તેમના ખર્ચા પૂરી કરી શકે, જેથી લોકોએ લોન લેવાની જરૂર ઊભી થતી હોય છે. આ કારણોસર લોકો સૌથી પહેલા પર્સનલ લોન લેવાનું વિચારતા હોય છે. પર્સનલ લોન માટે અરજી કરતા પહેલા કેટલીક ખાસ બાબતો પર ધ્યાન આપવું જોઈએ.
પર્સનલ લોન લેતા પહેલા આ બાબત પર ધ્યાન આપવું જરૂરી
ક્રેડિટ સ્કોર
ક્રેડિટ સ્કોર સારો હોય તો જ લોન મળે છે. અગાઉની લોનની સમયસર ચૂકવણી કરવામાં આવી હોય તો ક્રેડિટ સ્કોર સારો રહે છે. ક્રેડિટ સ્કોર 300થી 900 વચ્ચે હોવો જોઈએ. સામાન્ય રીતે ક્રેડિટ સ્કોર 700થી વધુ હોય તો તેને સારો સ્કોર માનવામાં આવે છે. ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો લોન મળવામાં મુશ્કેલી આવી શકે છે.
સ્થિર આવક
બેન્ક લોન આપતા પહેલા તમારી આવક પર ખાસ ધ્યાન આપે છે. તમારી આવક સ્થિર છે કે અસ્થિર તે સૌથી પહેલા જોવામાં આવે છે. આ કારણોસર નોકરી છોડવી ના જોઈએ. સ્થિર આવક કેવી રીતે મળે છે, તે સુનિશ્ચિત કરવું જોઈએ. આવક અસ્થિર હોય તો બેન્ક લોન આપવાની ના પણ પાડી શકે છે.
ખર્ચાઓ
લોન આપતા પહેલા બેન્ક તમારા ખર્ચા અને આવક વિશે જાણે છે. મહિને ખર્ચો કર્યા પછી તમારી કેટલી આવક બાકી રહેશે, તે જોવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તમારી પર્સનલ લોન અપ્રૂવ કરવામાં આવે છે.
વ્યાજદર
તમામ બેન્ક તરફથી આપવામાં આવતી પર્સનલ લોન પર અલગ અલગ વ્યાજદર ઓફર કરે છે. આ કારણોસર માત્ર એક બેન્કના વ્યાજદર ચેક ના કરવા. અલગ અલગ બેન્કમાં વ્યાજદર ચેક કરવા અને તેનું વિશ્લેશણ કરવું.
વધુ વાંચો: કર્મચારીઓ માટે એક બાદ એક ગુડ ન્યૂઝ! DA Hike જ નહીં HRAમાં પણ થશે વધારો
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime