બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Politics / Jagannath temple mahant Dilip Dasji gave a statement on the Rupala controversy 'both parties should sit together and resolve'

લોકસભા ચૂંટણી 2024 / 'બંને પક્ષ સાથે બેસીને નિરાકરણ લાવે' રૂપાલા વિવાદમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીએ આપ્યું નિવેદન

Vishal Dave

Last Updated: 07:48 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે આ મામલે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે.. જેમાં તેમણે કહ્યું કે આ વિવાદમાં મોટા નેતાઓએ ટિપ્પણી કરવાથી દુર રહેવું જોઇએ

પરષોતમ રૂપાલાના નિવેદનને લઇને ક્ષત્રિય સમાજના લોકો દ્વારા થઇ રહેલા વિરોધ પર સૌ કોઇ પોત-પોતાનો અભિપ્રાય  આપી રહ્યા છે.. આ મામલે એવા ઘણા નિવેદનો સામે આવ્યા છે જેમાં પરષોતમ રૂપાલાનું સમર્થન કરાયું હોય. હવે આ મામલે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે.. જેમાં તેમણે કહ્યું કે બન્ને પક્ષોએ સાથે બેસીને નિરાકરણ લાવવું જોઇએ . તેમણે કહ્યું કે એક બેઠક યોજવી જોઇએ જેમાં શાંતિપૂર્ણ રીતે આ વિવાદનો ઉકેલ લાવવો જોઇએ 

મહત્વપૂર્ણ છે કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાના એક નિવેદનથી શરુ થયેલો વિવાદ હજુ સુધી સંપૂર્ણપણે શમ્યો નથી..આ મામલે રૂપાલાએ અત્યાર સુધી ત્રણ વખત માફી માંગી છે.  ત્યારે હવે સૌ કોઇ ઇચ્છી રહ્યા છે કે વિવાદનો ઝડપથી અંત આવે. જે અંતર્ગત સાધુ સંત સમાજ પણ ઇચ્છે છે કે બન્ને પક્ષો સાથે બેસીને વાતચીત દ્વારા  આનો ઉકેલ લાવે.. તેવું દિલીપદાસજી મહારાજે કહ્યું હતું. 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ