બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Important statement of Gujarat High Court regarding acid attack accused in Gujarat

સુરક્ષાનો સવાલ / આવા આરોપીને જામીન ન આપવા જોઇએ, સમાજમાં દીકરી ડર કે પીડામાં જીવવી ન જોઈએ: ગુજરાત હાઈકોર્ટ

Shyam

Last Updated: 07:42 PM, 26 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઇકોર્ટે જણાવ્યુ હતું કે, સમાજમાં દીકરી સુરક્ષિત હોવી જરૂરી છે, દીકરીઓનું ઘણી બધી રીતે શોષણ થતું આવ્યું છે તે અટકાવવું જરૂરી

  • એસિડ અટેકને લઇને ચિંતા 
  • ગુજરાત હાઇકોર્ટે ચિંતા  વ્યક્ત કરી
  • સમાજમાં દીકરી સુરક્ષિત હોવી જરૂરી : HC

ગુજરાત હાઇકોર્ટે એસિડ અટેકને લઇને ચિંતા વ્યક્ત કરી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે જણાવ્યુ હતું કે સમાજમાં દીકરી સુરક્ષિત હોવી જરૂરી છે. દીકરીઓનું ઘણી બધી રીતે શોષણ થતું આવ્યું છે તે અટકાવવું જરૂરી છે. તેમજ દીકરીઓ પર થતાં એસિડ અટેકના આરોપીને જામીન ન આપવા જોઇએ. એસિડ અટેક કરતા આરોપી સામે કડક કાર્યવાહી થવી જોઇએ. સમાજમાં દીકરી ડર કે પીડામાં જીવતી ન હોવી જોઈએ. આમ ગુજરાત હાઇકોર્ટે એસિડ અટેકને લઇને ચિંતા વ્યક્ત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં અનેક એસિડ અટેકની ઘટનાઓ સામે આવતી હોય છે. અને આરોપીઓ જામીન પર છૂટી જતાં હોય છે. આ કારણોસર હાઈકોર્ટ દ્વારા આ નિવેદન આપ્યું હતું. અને તમામ આરોપી પર જામીન પર ન છોડવા અને કડક ગુના દાખલ કરવા મામલે ચિંતા વ્યક્ત કરી હતી. 

ગુજરાતમાં લગ્નના કારણે યુવતી પર ફેંકાયું હતું એસિડિક પ્રવાહી

મે મહિનામાં સોલા પોલીસે એસિડ એટેકના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી હતી. હિતેષ સોલંકી નામના આરોપીએ તેની જ પૂર્વ પત્ની સાથે બબાલ કરી જ્વલનશીલ પ્રવાહી છાટી દીધું હતું. તેમજ તેને  ઈજાઓ પહોંચાડી હતી. તેમજ આ આરોપી હિતેષના લગ્ન થયા હોવા છતાં પણ તેણે આ યુવતીને અંધારામાં રાખી બીજા લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું હતું.  આરોપી હિતેશના એક લગ્ન થયા છે અને બાળક પણ છે. છતાંય તેણે ફરિયાદી મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા. જોકે હિતેશ અન્ય જ્ઞાતિનો હોવાથી પરિવાર નહિં સ્વીકારે તેવું કહી આ મહિલા સાથે અલગ રહેવા લાગ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ