ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચ્યા બાદ ગઈ કાલે મોડી રાતે ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. નર્મદા ડેમના 23 દરવાજા 0.92 સે.મી. સુધી ખોલવામાં આવ્યા છે. આ સાથે જ એક ઈતિહાસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમ એ સરદાર પટેલનું સ્વપ્ન હતું જે ઘણાં વર્ષોના સંઘર્ષ બાદ પૂર્ણ થયું હતું. ત્યારે જાણો આજે ડેમના દરવાજા ખોલતાની સાથે જ ઈતિહાસમાં કઈ ઘટના નોંધાઈ અને સરદાર સરોવર ડેમની અજાણી વાતો Aarpar with Hemant માં