Team VTV07:44 PM, 09 Aug 19
| Updated: 08:02 PM, 09 Aug 19
ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચ્યા બાદ ગઈ કાલે મોડી રાતે ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. નર્મદા ડેમના 23 દરવાજા 0.92 સે.મી. સુધી ખોલવામાં આવ્યા છે. આ સાથે જ એક ઈતિહાસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમ એ સરદાર પટેલનું સ્વપ્ન હતું જે ઘણાં વર્ષોના સંઘર્ષ બાદ પૂર્ણ થયું હતું. ત્યારે જાણો આજે ડેમના દરવાજા ખોલતાની સાથે જ ઈતિહાસમાં કઈ ઘટના નોંધાઈ અને સરદાર સરોવર ડેમની અજાણી વાતો Aarpar with Hemant માં
પૂર્વ નાણા મંત્રી રહી ચૂકેલા અરૂણ જેટલીને દિલ્હી સ્થિત AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જેટલી સોફ્ટ ટીસ્યુ કેન્સરથી પીડિત છે. નાણા મંત્રી અરૂણ જેટલીની ખબર...