બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
VTV / Health Tips Not doing this immediately after lunch and dinner can harm health
Megha
Last Updated: 12:21 PM, 22 April 2024
ગરમી કાળો કહેર વર્તાવી રહી છે. ઠેર ઠેર ઠંડાપીણા અને બરફગોળાની લાઇનો જોવા મળી રહી છે. સ્થિતિ એવી છે કે ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બન્યુ છે. આવી સ્થિતિમાં ખોરાકમાં ખાસ ધ્યાન આપવાની જરુર છે.
જો ભોજનથી જોડાયેલી થોડી પણ ભૂલ થઈ જાય તો તે પેટના સ્વાસ્થ્ય પર ભારે અસર કરે છે. આ ભૂલો માત્ર પેટ પર જ નહીં વજન પર પણ અસર કરે છે. અપચો, પેટ ફૂલવું, એસિડિટી, પેટમાં દુખાવો, ઉબકા, ગેસ બનવો અથવા પેટ વધવું જેવી કેટલીક સમસ્યાઓ છે જે ખોરાક સાથે સંબંધિત છે અને ખાવાની ભૂલોને કારણે વધે છે. આવી સ્થિતિમાં ખોરાક ખાધા પછી તરત જ ક્યાં કામો ન કરવા જોઈએ.. એ જાણો
વધુ પડતુ પાણી પીવુ
જો તમે એવા લોકોમાંથી છો કે જેઓ ખોરાક ખાધા પછી જરૂરિયાત કરતા વધુ પાણી પીવે છે, તો તમે ભૂલ કરી રહ્યા છો. ખોરાક ખાધા પછી તરત જ પુષ્કળ પાણી પીવાથી પાચન પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે અને પાચન તંત્ર માટે ખોરાકને તોડવામાં અથવા પેટના એસિડને પાતળું કરવું મુશ્કેલ બને છે. તેથી, ખોરાક ખાધા પછી હાઇડ્રેશન માટે જરૂરી હોય તેટલું પાણી પીવો. ખોરાક ખાધાના અડધા કલાક પછી વધુ પાણી પી શકાય છે.
તરત જ ફરવા ન જાવ
જમ્યા પછી તરત જ ફરવા ન જાવ, તેના બદલે વજ્રાસનમાં બેસો. તમારા મગજને અન્ય સ્નાયુઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યા વિના તમારા પાચનને કામ કરવા માટે થોડો સમય આપો. જો કે, બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે સમયાંતરે ચાલો.
જમ્યા પછી સ્નાન ન કરો
સવારનો નાસ્તો હોય કે રાત્રિભોજન, તમારે જમ્યા પછી તરત જ સ્નાન ન કરવું જોઈએ. આમ કરવાથી તમે કબજિયાત થઇ શકે છે. હકીકતમાં સ્નાન કર્યા પછી, શરીરનું તાપમાન વધે છે, જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચતું નથી.
જમ્યા પછી તરત જ સૂવું
મોટાભાગના લોકોને જમ્યા પછી સૂઇ જવાની ટેવ હોય છે. ખાધુ હોય એટલે ઉંઘ આવે તે વાત સાચી પરંતુ જમ્યા બાદ જો તમે સૂઇ જાઓ તો પાચન થતુ નથી. પાચનતંત્ર પર તેની ખાસ અસર જોવા મળે છે. જમ્યા પછી તરત જ તમારે 10-15 મિનિટ ચાલવું જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો