બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / health News try these tips to fight tiredness
Bhushita
Last Updated: 10:34 AM, 7 May 2021
બીઝી લાઈફસ્ટાઈલમાં શરીરને આરામ મળી રહેતો નથી. એવામાં શરીરમાં થાક અનુભવાય છે. સારી ઊંઘ શરીરના થાકને દૂર કરીને એક સારી હેલ્થ આપે છે. તેનાથી સ્ટ્રેસ પણ દૂર થાય છે. એક સારી ઊંઘ તમને અનેક સમસ્યામાં રાહત આપે છે. જો તમે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને કેટલીક અન્ય રીતો અપનાવો છો તો થાકને દૂર કરી શકાય છે. શરીરમાં થાક લાગે છે તો આ સરળ ઉપાયો તમારી મદદ કરી શકે છે.
નહાવું એ બેસ્ટ ઓપ્શન છે
જો તમને થાક લાગે છે તો તેને દૂર કરવા માટે તમે નહાઈ લો એ સારો ઓપ્શન છે. નહાવાથી શરીરની બહારના રોમછિદ્રો સાફ થાય છે અને શરીરને સ્ફૂર્તિ મળે છે. તેનાથી સારી ઊંઘ પણ આવે છે.
પૂરતું પાણી પીઓ
શરીરમાં પાણીની ખામી રહે તો ડિહાઈડ્રેસનની સમસ્યા આવી શકે છે. તેનાથી શરીરમાં થાક લાગે છે. પાણી શરીર માટે જરૂરી છે. પાણીની ખામી ન રહે તે માટે તમે ડાયટમાં ખાસ ચીજોને ફોલો કરો તે જરૂરી છે.
સૂતા સમયે ન લો ચા કે કોફી
જો તમે ચા પીવાના આદી છો તો તમારે આદત બદલી લેવાની જરૂર છે. સૂતી સમયે ચા, કોફીનું સેવન કરવુ નહીં. તેનાથી બચો. તેનાથી પૂરતી ઊંઘ આવતી નથી અને હેલ્થ પર તેની નકારાત્મક અસર થાય છે.
રોજ રાખો ચાલવાની આદત
દિવસમાં થોડું એટલે કે લગભગ અડધો કલાક ચાલવાની આદત રાખો. તેનાથી પણ તમારો થાક દૂર થશે. જ્યારે થાક લાગે તો થોડું ચાલી આવો. તેનાથી શરીરને એનર્જી મળે છે અને સાથે જ માંસપેશીઓને અને મગજને ઓક્સીજન મળે છે.
આલ્કોહોલથી રહો દૂર
જો તમે ઈચ્છો છો કે તેમને સારી ઊંઘ આવે તો તેને માટે સાંજનો સમયે આલ્કોહોલ લેવાનું ટાળો. આ સાથે ધ્યાન રાખો કે આલ્કોહોલનું સેવન દિવસમાં 2 ગ્લાસથી વધારે ન કરાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT