બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
Arohi
Last Updated: 08:01 AM, 12 December 2023
મંગળવારનો દિવસ પવન પુત્ર હનુમાનજીની વંદના માટે સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આજના દિવસે લોકો હનુમાનજીના મંદિર જઈને તેમના દર્શન કરે છે. તેની સાથે જ આજના દિવસે તેમની પૂજામાં અમુક ખાસ ઉપાયો અને મંત્રોનો જાપ કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કળયુગમાં હનુમાનજીને લઈને લોકોમાં મોટી આસ્થા છે કે હનુમાનજી આજે પણ કળયુગમાં પૃથ્વી પર વાસ કરે છે.
જે લોકોના જીવનમાં કષ્ટ અને મુશ્કેલીઓ પીછો નથી છોડી રહી તેમને આજના દિવસે હનુમાનજીની ખાસ મંત્રોથી પૂજા અને આરાધના કરવી જોઈએ. અમુક મંત્ર હનુમાનજી માટે એવા છે જેનો જાપ કરવાથી જલ્દી જ ફળ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ હનુમાનજી સાથે જોડાયેલા અમુક લાભકારી મંત્રો વિશે જે અપાર સફળતા અપાવશે.
હનુમાનજીના મંત્ર
મનની એકાગ્રતા માટે મંત્ર
જો તમારામાં એકાગ્રતા નથી અને કોઈ કાર્યને મન લગાવીને પુરૂ નથી કરી શકતા તો હનુમાનજીના આ એક મંત્રને વાંચી શકો છો. આ મંત્ર રામરક્ષાસ્ત્રોતમાં વર્ણિત છે.
मनोजवं मारुततुल्यवेगमं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्।
वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये।।
આત્મબળ અને સકારાત્મકતા માટે
ऊँ हं हनुमते रुद्रात्मकाय हुं फट
આ મંત્રનો જાપ 5,7,9 કે 11 માળા 108 દાણા વાળી તુલસીજીની કે રૂદ્રાક્ષની માળાથી જાપ કરી શકાય છે. આ મંત્ર મંગળવારના દિવસે જાપ કરવાથી જલ્દી લાભ આપે છે. માન્યતા છે કે જો તમે આ મંત્રનો જાપ કરવાનું શરૂ કરશો તો 2થી 3 મહિનામાં તમને આ મંત્રની શક્તિ અનુભવ થઈ જશે. આ મંત્રના જાપથી તમારા અંદર આત્મબળ અને સકારાત્મક ઉપ્જાનો અદ્ભૂત સંચાર થશે.
સંકટથી મળશે છૂટકારો
ॐ नमो हनुमते रूद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा।
જો તમે કોઈ સંકટમાં છો અને તમને કોઈ રસ્તો નથી મળી રહ્યો તો હનુમાનજીના આ મંત્રનું સ્નાન કર્યા બાદ લાલ આસન પર બેસીને જાપ કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે.
રોગની પીડાથી મુક્તિ માટે
नासे रोग हरे सब पीरा, जपत निरतंर हनुमत बीरा
જો તમે હનુમાન ચાલીસાનો પાઠ નિત્ય કરો છો તો આ ખૂબ જ ફાયદાકારક છે. છતાં તમે કોઈ કારણથી રોજ હનુમાન ચાલીસેનો પાઠ નથી કરી શકતા તો મંગળવારે આ પાઠ જરૂર કરો. જો તમે કોઈ રોગીની પીડાથી મુક્ત થવા માંગો છો તો હનુમાન ચાલીસામાં આપવામાં આવેલા આ મંત્રનો 11 વખત નિત્ય જાપ કરવાથી તમારી દરેક પીડા ધીરે ધીરે ઓછી થઈ જશે.
સફળતા મેળવવાનો મંત્ર
कवन सो काज कठिन जग माहीं, जो नहिं होइ तात तुम पाहीं
આ હનુમાનજીના સૌથી પ્રભાવશાળી મંત્રમાંથી એક છે. હકીકતે આ એક ચોપાઈ છે. તેના વિશે ધર્મ ગ્રંથો અને રામચરિતમાનસમાં જણાવવામાં આવ્યું છે કે તેના જાપ કરવાથી હનુમાનજીની કૃપા તમારા પર સદા બની રહે છે. તેની સાથે જ તમારૂ રોકાયેલું કાર્ય ખૂબ જ જલ્દી પૂર્ણ થશે અને કોઈ પણ કાર્ય એવું જીવનમાં નથી હોતું જે હનુમાનજી ન કરી શકે અંતઃ તેમના માટે દરેક કાર્ય કરવું સંભવ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP