બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Gayatri
Last Updated: 01:15 PM, 13 May 2020
ગુજરાતમાં લોકડાઉન -4ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રોકાઈ ગયેલા ST બસના પૈડાને ફરી ગતિમાન કરવામાં આવશે. ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ST બસ શરૂ થઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખોરવાઈ ગયેલો વાહનવ્યવહાર ફરીથી શરૂ થશે. જો કે ST બસ રેડઝોનમાં શરૂ નહીં કરવામાં આવે. રેડ ઝોન સિવાયના વિસ્તારમાં બસ શરૂ કરવામાં આવશે. ગ્રીન ઝોન વચ્ચે બેરોકટોક મુસાફરી કરી શકાશે પણ ઓરેન્જમાંથી ગ્રીનમાં ST બસમાં નહીં જઈ શકાય.
ક્યા ચાલશે અને ક્યાં બંધ રહેશે ST?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT