બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Hiren
Last Updated: 07:47 PM, 16 July 2020
આરોગ્ય વિભાગની માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 919 કેસ નોંધાતા કુલ આંકડો 45567 પર પહોંચ્યો છે. જ્યારે 828 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 31,346 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાએ છેલ્લા 24 કલાકમાં 10 દર્દીનો ભોગ લીધો છે. જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં 2081 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
સતત ચોથા દિવસે નોંધાયા 900ને પાર કોરોનાના કેસ
રાજ્યમાં અનલૉક બાદથી કોરોનાના સંક્રમણની ગતિ વધી છે અને દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ 13 જુલાઇના રોજ ગુજરાતમાં પ્રથમ વખત 902 કેસ નોંધાયા હતા. તો 14 જુલાઇના રોજ 915 કેસ નોંધાયા હતા. ગઇકાલે 15 જુલાઇના રોજ 925 કેસ નોંધાયા હતા. તો આજે રાજ્યમાં 919 કેસ નોંધાતા કોરોનાને લઇને લોકોમાં ચિંતા વધી રહી છે.
સુરતમાં એક્ટિવ કેસનો આંકડો ચોંકાવનારો
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 265 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 217 અને સુરત જિલ્લામાં 48 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 8907 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 191 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 5729 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 5 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં 237 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 2941 એક્ટિવ કેસ છે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 181 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 168 અને અમદાવાદ જિલ્લામાં 13 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 23,780 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 188 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 18,523 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 5 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1534 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3723 એક્ટિવ કેસ છે.
અમદાવાદ અને સુરતના એક્ટિવ કેસમાં વધુ તફાવત નહીં
મહત્વનું છે કે, અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોનાએ ભરડો લીધો છે. જો બંન્ને મહાનગરો વચ્ચે એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો બહું વધુ અંતર નથી. અમદાવાદમાં 3723 અને સુરતમાં હાલ 2941 કેસ એક્ટિવ છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની વિગત
16/07/2020 | પોઝિટિવ કેસ |
અમદાવાદ | 181 |
સુરત | 265 |
વડોદરા | 74 |
ગાંધીનગર | 27 |
ભાવનગર | 50 |
બનાસકાંઠા | 14 |
આણંદ | 9 |
રાજકોટ | 51 |
અરવલ્લી | 4 |
મહેસાણા | 13 |
પંચમહાલ | 6 |
બોટાદ | 6 |
મહીસાગર | 2 |
ખેડા | 20 |
પાટણ | 9 |
જામનગર | 12 |
ભરૂચ | 29 |
સાબરકાંઠા | 9 |
ગીર સોમનાથ | 6 |
દાહોદ | 16 |
છોટા ઉદેપુર | 6 |
કચ્છ | 11 |
નર્મદા | 3 |
વલસાડ | 16 |
નવસારી | 10 |
જૂનાગઢ | 39 |
સુરેન્દ્રનગર | 20 |
મોરબી | 5 |
અમરેલી | 6 |
કુલ | 919 |
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કેસની વિગત (આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે)
જિલ્લા | કુલ | સાજા થયા | મૃત્યુ | એક્ટિવ કેસ |
અમદાવાદ | 23780 | 18523 | 1534 | 3723 |
સુરત | 8907 | 5729 | 237 | 2941 |
વડોદરા | 3353 | 2606 | 54 | 693 |
ગાંધીનગર | 1001 | 689 | 36 | 276 |
ભાવનગર | 798 | 237 | 15 | 546 |
બનાસકાંઠા | 394 | 307 | 15 | 72 |
આણંદ | 335 | 295 | 13 | 27 |
રાજકોટ | 818 | 276 | 16 | 526 |
અરવલ્લી | 302 | 248 | 26 | 28 |
મહેસાણા | 502 | 222 | 14 | 266 |
પંચમહાલ | 269 | 209 | 16 | 44 |
બોટાદ | 135 | 87 | 3 | 45 |
મહીસાગર | 197 | 135 | 2 | 60 |
ખેડા | 387 | 234 | 14 | 139 |
પાટણ | 312 | 235 | 19 | 58 |
જામનગર | 405 | 204 | 7 | 194 |
ભરૂચ | 501 | 287 | 11 | 203 |
સાબરકાંઠા | 283 | 186 | 8 | 89 |
ગીર સોમનાથ | 155 | 53 | 1 | 101 |
દાહોદ | 199 | 58 | 2 | 139 |
છોટા ઉદેપુર | 91 | 55 | 2 | 34 |
કચ્છ | 284 | 163 | 7 | 114 |
નર્મદા | 121 | 89 | 0 | 32 |
દેવભૂમિ દ્વારકા | 29 | 25 | 2 | 2 |
વલસાડ | 349 | 137 | 5 | 207 |
નવસારી | 298 | 162 | 3 | 133 |
જૂનાગઢ | 465 | 291 | 7 | 167 |
પોરબંદર | 30 | 22 | 2 | 6 |
સુરેન્દ્રનગર | 400 | 144 | 8 | 248 |
મોરબી | 119 | 59 | 3 | 57 |
તાપી | 53 | 39 | 0 | 14 |
ડાંગ | 7 | 4 | 0 | 3 |
અમરેલી | 200 | 93 | 8 | 99 |
અન્ય રાજ્ય | 88 | 71 | 1 | 16 |
TOTAL | 45567 | 32174 | 2091 | 11302 |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy