બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Kishor
Last Updated: 06:55 PM, 6 November 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાતા જ રાજકીય પક્ષોના નેતાઑના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. તેવામાં ભાજપના પણ અનેક નેતાઓએ ગુજરાતમાં આવાગમન કરી રહ્યા છે. તેવામાં રાષ્ટ્રીય ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ, યુપીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રભારી ડો.દિનેશ શર્માએ પણ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વિવિધ સમાજના કાર્યકર્તાઓ,બુદ્ધિજીવીઓએ બેઠકો શરૂ કરી છે.
ગુજરાતની ચૂંટણીમાં ઔતિહાસિક પરિણામો આવશેઃ ડો.દિનેશ શર્મા
આજે VTV સાથેની વાતચિતમાં ડો.દિનેશ શર્માએ દાવો કર્યો હતો કે ગુજરાતની ચૂંટણીના પરિણામો ઐતિહાસિક રહેશે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ભાજપને મળેલી સીટો અને વોટ શેર રેકોર્ડ તોડશે. તો સાથે સાથે વિપક્ષ પર ચાબખા માર્યા હતા. તેમણે પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ-AAP લગ્નમાં ઢોલવાળા જેવી રીતે આવીને ઢોલ વગાડીને જતા રહે છે.
ગુજરાતની ચૂંટણીમાં ઔતિહાસિક પરિણામો આવશેઃ ડો.દિનેશ શર્મા
વધુમાં તેમણે ઉમેર્યું કે હું પ્રભારી રહ્યો છું, હું ગુજરાતની રાજનીતિ સમજૂ છું. ચૂંટણી આવે એટલે કોંગ્રેસ અને AAP સક્રિય થઇ જાય છે અને હારીને પરત શાંત બેસી જાય છે. યુપીમાં પણ ચૂંટણી સમયે કોંગ્રેસ-AAP આવ્યા હતા. ત્યારબાદ યુપીમાં પણ ચૂંટણી સમયે કોંગ્રેસ-AAPનો સફાયો થઈ ગયો હતો. તેમ ડો.દિનેશ શર્માએ અંતમાં ઉમેર્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy