બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Green gram is very beneficial for health
Pooja Khunti
Last Updated: 04:18 PM, 22 January 2024
લીલા ચણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. લીલા ચણામાં પ્રોટીન, વિટામિન A, વિટામિન C, વિટામિન E, વિટામિન B-કોમ્પ્લેક્સ અને વિટામિન K ભરપૂર પ્રમાણમાં હોય છે. આ સાથે તેમા ફાયબર, ફોલેટ, ફોસ્ફરસ, સોડિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વો હોય છે. જે શરીરનાં સ્વાસ્થ્યને હેલ્ધી રાખે છે. જાણો સ્વાસ્થ્ય નિષ્ણાંતો ચણાનાં ફાયદા વિશે શું કહે છે.
રોગપ્રતિકારક શક્તિ
લીલા ચણાનાં સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. તેમા વિટામિન C પૂરતા પ્રમાણમાં હોય છે. જે કોષોને ઓક્સિડેટિવ તણાવથી બચાવીને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
ડાયાબિટીસ
લીલા ચણાનાં સેવનથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે. લીલા ચણામાં સોલ્યુબલ ફાયબર હોય છે. જે બ્લડ શુગરનાં સ્તરને નિયંત્રિત કરે છે. તેના સેવનથી લોહીમાં ગ્લુકોઝ અને લિપિડ પ્રોફાઇલ પર સકારાત્મક અસર પડે છે. જે ટાઈપ 2 ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
વાંચવા જેવું: ઑફિસ જતાં લોકોમાં વધી રહી છે આંખની સમસ્યાઓ, હેલ્ધી આંખો માટે અપનાવો આ 6 ટિપ્સ
પાચન
લીલા ચણાનાં સેવનથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે. તેનાથી કબજિયાત જેવી સમસ્યા નથી થતી.
આંખોનું સ્વાસ્થ્ય
લીલા ચણામાં વિટામિન A હોય છે. જે આંખોની રોશની વધારવા માટે ફાયદાકારક સાબિત થાય છે.
યાદશક્તિ
લીલા ચણામાં હાજર એન્ટીઓક્સિડેન કોષોને થતાં ફ્રી રેડિકલનાં નુકસાનથી બચાવે છે. જેનાથી મગજનું સ્વાસ્થ્ય સારું રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban