બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

VTV / ગુજરાત / govt-made-fun-of-poor-in-garib-kalyan-mela-at-aravalli-in-bhumi-poojan-of-aawas-yojana

NULL / VIDEO: ગરીબોની આવી મજાક? આમ થશે ગરીબોનું કલ્યાણ? સભા મંડપમાં જ ગૃહપ્રવેશ !

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

એક તરફ સરકાર ગરીબીનો હોવાના મોટી મોટી વાતો કરી રહી છે. જ્યારે બીજી તરફ જાહેરમાં ગરીબોની મજાક ઉડાવાઈ રહી છે. આવી જ ઘટના સામે આવી છે અરવલ્લીના ગરીબ કલ્યાણ મેળામાં.. જ્યાં સભાના મંડપ નીચે જ આવાસ યોજનાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે સરકારે પલ્બિસિટી માટે સભામંડપમાં જ ગૃહપ્રવેશ માટે મકાનના બદલે સભામંડરમાં જ પૂજન કરાવ્યું હતું.

મહત્વનું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 270 લાભાર્થીઓને મંડપ નીચે જ ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને અનેક સવાલો સરકાર સામે ઉઠી રહ્યા છે કે ગરીબોને ઘર આપવાની આ કેવી રીત? સભા મંડપમાં જ ગૃહપ્રવેશ કરાવવાનો શું મતલબ? શું આવી રીતે થશે ગરીબોનું કલ્યાણ? શું આવી રીતે દેશ ગરીબી મુક્ત થશે? શું ગરીબો પર કોઈ ઉપકાર કરી રહી છે સરકાર? જેણે પોતાનો મત આપી જિતાડયા તેનું અપમાન કેટલું યોગ્ય?  

<iframe width="854" height="480" src="https://www.youtube.com/embed/XrGWqeGy0YQ" frameborder="0" allowfullscreen></iframe>
  • અરવલ્લીના ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોની મજાક ઉડાવાઈ
  • સભામંડપ નીચે જ આવાસ યોજનાનુ ભૂમિ પૂજન કરાવ્યું
  • લાભાર્થીઓને ફૂલોના હાર પહેરાવી કરાવ્યું પૂજન
  • સરકારે પબ્લીસીટી માટે સભામંડપમાં કરાવ્યુ પૂજન
  • ગૃહપ્રવેશ માટે મકાનના બદલે સભામંડપમાંજ પૂજન કરાવ્યુ
  • અરવલ્લી જીલ્લાના 270 લાભાર્થીઓ માટે કરાયું પૂજન
  • લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળશે મકાનો    

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ