બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

VTV / બિઝનેસ / going-may-get-tough-for-1-200-rcom-employees-in-job-market

NULL / રિલાયન્સના 1200 કર્મચારીઓની રોજગારી જોખમમાં... એક મહિના બાદ નોકરીમાંથી કરી દેવાશે છૂટા

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મુંબઇઃ રિલાયન્સ કોમ્યુનિકેશન્સે એક મોટો વિભાગ મહિનાની અંદર બંધ થનાર છે. અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશને નિર્ણય કર્યો છે કે તેઓ પોતાના 2જી વાયરલેસ બિઝનેસને બંધ કરશે. કંપનીના 2જી વાયરલેસ બિઝનેસમાં સતત ખોટમાં ચાલી રહી છે. કંપનીએ આ નિર્ણયથી અંદાજિત 1200 કર્મચારીઓની નોકરી તો જશે જ તેમની રોજી-રોટી પણ સંકટમાં મુકાશે. કંપનીએ મંગળવારે જ પોતાના કર્મચારીઓને સૂચના આપી દીધી છે કે 30 નવેમ્બરે તેમની નોકરી નો છેલ્લો દિવસ છે. તેથી જેમની નોકરી જશે તેમને ફરી નોકરી મળવમાં ઘણી મુશ્કેલી પડશે.

રિક્રૂટર્સનું કહેવું છે કે કંપનીના આ આકરા નિર્ણયથી સૌથી વધુ તકલીફ તેમના કર્મચારીઓને થશે જેમનો અનુભવ 8થી વધુનો છે. જો કે એ પણ સ્પષ્ટ છે કે જૂનિયર લેવલના કર્મચારીઓને પણ આ આકરા નિર્ણયનો ભોગ બનવું પડશે. તેઓને પણ નોકરી મળવામાં તકલીફો પડશે.

સર્ચ ફર્મ ઇએમએ પાર્ટનર્સ એ રામચંદ્રને કહ્યું છે કે આવા સંજોગોમાં નોકરી મળવી એક મોટો પડકાર છે. તેવામાં કર્મચારીઓને જે મોકો મળે તેને હાથથી ન જવા દેવો જોઇએ. કંપનીના કર્મચારીઓને ડિમાન્ડ-સપ્લાઇના એક મોટા ગાળાનો સામનો કરવો પડશે. કંપનીમાં અંદાજિત 3000 કર્મચારીઓ કામ કરે છે અને કંપનીના આ આકરા નિર્ણય બાદ 1000થી 1200 કર્મચારીઓને આનાથી ઘણી અસર પડશે.

source: www.technogot.com

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ