બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Pravin Joshi
Last Updated: 04:45 PM, 15 September 2023
આ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ દરેક ઘરમાં વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે. જો કે ઘણા લોકો દોઢ દિવસ, 5 દિવસ કે 7 દિવસ પછી ગણેશ વિસર્જન કરે છે. પરંતુ વાસ્તવમાં ગણેશ વિસર્જન 10 દિવસ પછી જ થાય છે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગણેશ વિસર્જન માત્ર 10 દિવસ પછી જ કરવાનું ખાસ કારણ શું છે? જો નહીં, તો ચાલો તમને જણાવીએ કે, ગણેશ વિસર્જનનું મુખ્ય કારણ મહાભારત સાથે સંબંધિત છે.
મહાભારતનું અનુલેખન કરવાની પ્રાર્થના
માન્યતાઓ અને પૌરાણિક કથાઓ અનુસાર ગણેશજીનો જન્મ ભદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ થયો હતો. તેમજ કથાઓમાં ઉલ્લેખ છે કે ગણેશ ચતુર્થીના દિવસથી મહર્ષિ વેદ વ્યાસે ગણેશજીને મહાભારતની રચના માટે પ્રાર્થના કરી હતી. જેના જવાબમાં ગણેશજીએ કહ્યું કે જો તે લખવાનું શરૂ કરશે તો તે પેન બંધ નહીં કરે અને જો પેન બંધ થશે તો તે ત્યાં જ લખવાનું બંધ કરી દેશે. ત્યારે મહર્ષિ વેદ વ્યાસે કહ્યું કે પ્રભુ, તમે વિદ્વાનોમાં અગ્રગણ્ય છો અને હું એક સામાન્ય ઋષિ છું, જો મારા શ્લોકોમાં કોઈ ભૂલ હોય તો તમે તેને સુધારી લેજો અને તેનું અનુલેખન કરતા રહો. આ રીતે મહાભારતનું લેખન શરૂ થયું અને સતત 10 દિવસ સુધી ચાલ્યું.
અનંત ચતુર્દશી પર લેખન કાર્ય પૂર્ણ
અનંત ચતુર્દશીના દિવસે જ્યારે મહાભારત લખવાનું કાર્ય પૂર્ણ થયું ત્યારે ગણેશજીનું શરીર ધૂળ અને માટીથી ઢંકાયેલું હતું, ત્યારે ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરીને તેમના શરીરને સાફ કર્યું. તેથી ગણપતિ સ્થાનપના 10 દિવસ સુધી કરવામાં આવે છે અને પછી ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ