બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Politics / gandhi jayanti 2021 all religion prayer on gandhi jayanti today pm modi reaches rajghat

ગાંધી જયંતી / ગાંધી જયંતિ પર PM મોદીએ રાજઘાટ જઈને બાપુને આપી શ્રદ્ધાંજલિ, શાસ્ત્રીજીને પણ કર્યું નમન

Dharmishtha

Last Updated: 10:45 AM, 2 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાત્મા ગાંધીની 152મી જયંતી પર પીએમ મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત અનેક નેતાઓએ રાજઘાટ જઈને બાપુને શ્રદ્ધાંજલી આપી.

  • રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જયંતી 
  •  નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજઘાટ પર આપી બાપુને શ્રદ્ધાંજલિ
  • કોવિંદે ગાંધી જયંતીની પૂર્વ સંધ્યા પર દેશવાસીઓને શુભકામનાઓ આપી 

ભારત આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જયંતી મનાવી રહ્યું છે. આ ખાસ પ્રસંગ પર આજે રાજઘાટ પર ગાંધી સમાધિમાં સર્વ-ધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજઘાટ પહોંચીને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

કોવિંદે ગાંધી જયંતીની પૂર્વ સંધ્યા પર દેશવાસીઓને શુભકામનાઓ આપી 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાંધી જયંતીની પૂર્વ સંધ્યા પર દેશવાસીઓને શુભકામનાઓ આપી અને તેમને ભારતમાં મહાત્મા ગાંધીના સપનાનો દેશ બનાવવાનો સંકલ્પ લેવાનું કહ્યું. તેમણે કહ્યું, ગાંધી જયંતી તમામ ભારતીયો માટે વિશેષ દિવસ છે. આ પ્રસંગ પર આપણા બધા માટે ગાંધીના સંઘર્ષ અને બલિદાનને યાદ કરવાનો પ્રસંગ છે. આ પ્રસંગે આપણે આપણા દેશની સમૃદ્ધિ અને વિકાસ માટે કામ કરવાની પ્રેરણા આપવાની છે.

નરન્દ્ર મોદીએ આ ખાસ પ્રસંગે કહ્યું ...

પ્રધાનમંત્રી નરન્દ્ર મોદીએ આ ખાસ પ્રસંગે કહ્યું રાષ્ટ્રપતિ મહારાત્મા ગાંધીને તેમની જન્મ જયંતી પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. પૂજ્ય બાપુના જીવન અને આદર્શ દેશની દરેક પેઢીના કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરે છે.

 લાલ બહાદુર શાસ્ત્રીને જયંતી આપતા પીએમ મોદીએ કહ્યું...

સાથ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને તેમની 118 વી જયંતી પર નમન કર્યા અને કહ્યું કે મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત તેમના જીવન દેશવાસિયોંના લીએ હંમેશા પ્રેરણાસ્ત્રોત બનેલા રહેશે. તેમણે એક ટ્વીટ કરી કહ્યુ પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જયંતી પર શત- શત નમન. મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત તેમનું જીવન દેશવાસિયો માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બનેલા રહેશે.
 

બાપૂ જીવન સમરસ સમાજની સ્થાપનાનો માર્ગ પ્રશક્ત કરે છે- યોગી

યોગી આદિત્યનાથ સિંહે કહ્યું ભારતીય સ્વાધીનતા આંદોલનના મહાનાયક, વિશ્વને હિંસાનો માર્ગ બતાવનારા મહામાનવ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને તેમની જયંતી પર કોટિશઃ નમન, સત્ય, અહિંસા તથા પ્રેમનો સંદેશ આપતા બાપૂ જીવન સમરસ સમાજની સ્થાપનાનો માર્ગ પ્રશક્ત કરે છે.

આપણે તેના સપનાઓનું ભારત બનાવી શકીએ છીએ- અનુરાગ ઠાકુર

અનુરાગ ઠાકુરે આ પ્રસંગ પર ટ્વીટ કરતા કહ્યું  સત્ય, સાધના, સદ્ભાવ અને સ્વસ્છતાના ઉપાસક રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની જન્મ જયંતી પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. ગાંધીજીના વિચારો અને મૂલ્યોને આત્મસાત કરતા સ્વસ્છતાના આચરણ બનાવીને આપણે તેના સપનાઓનું ભારત બનાવી શકીએ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ