બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / fire-in-ward-9-of-civil-hospital-asarwa-today

અમદાવાદ / અસારવા સિવિલના સ્વાઇન ફ્લૂ વોર્ડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ

vtvAdmin

Last Updated: 06:03 PM, 7 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અસારવા સિવિલમાં આગ લાગવાની ઘટના બની હતી. અસારવા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ વોર્ડમાં આગ લાગી હતી. D9 વોર્ડમાં આવેલ રૂમમાં આગ લાગી હતી. જેને લઈને D9 વોર્ડમાંથી 2 દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડાયા હતા.

અમદાવાદમાં અસારવા સિવિલમાં આગ લાગવાની ઘટના બની હતી. અસારવા સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ વોર્ડમાં આગ લાગી હતી. D9 વોર્ડમાં આવેલ રૂમમાં આગ લાગી હતી. જેને લઈને D9 વોર્ડમાંથી 2 દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડાયા હતા. જો કે ફાયરની 3 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ ACમાં શોટસર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન કરવામાં આવી રહ્યુ છે. 

ઉલ્લેખનીય છે કે, આઇસોલેશન વોર્ડ તરીકે ઓળખાતા D9 વોર્ડમાં આગ લાગતા જ હોસ્પિટલના વોર્ડમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આ સાથે જ આ વોર્ડમાં દાખલ થયેલ તમામ દર્દીઓને તાત્કાલિક અસરથી સલામત સ્થળે ખસેડવા કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આગ અંગેની જાણ નજીકના ફાયર સ્ટેશને કરવામાં આવતા ફાયરની 3 ગાડીઓ આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. જેને પગલે તંત્ર તથા ફાયર વિભાગના જવાનો અને અધિકારોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, આગમાં કોઇ જાનહાની થયાના સમાચારો પ્રાપ્ત થયાં નથી. પરંતુ આગ શોર્ટ સર્કિટને લીધે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
 

2 દર્દીઓના મોત
આગ અંગેની જાણ નજીકના ફાયર સ્ટેશને કરવામાં આવતા ફાયરની 3 ગાડીઓ આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. 

બંને દર્દીઓના મોત થયા હતા. જો કે દર્દીઓના મોતનું ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. મળતી માહિતી મુજબ અશોકભાઈ અને ચંદ્રકાન્તભાઈ નામના સ્વાઇન ફ્લૂના દર્દીઓને ICU વોર્ડમાં ખસેડાયા હતા.

જેને પગલે તંત્ર તથા ફાયર વિભાગના જવાનો અને અધિકારોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, આગમાં કોઇ જાનહાની થયાના સમાચારો પ્રાપ્ત થયાં નથી. પરંતુ આગ શોર્ટ સર્કિટને લીધે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ