બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Eating spicy is not only harmful, it also has many benefits
Pooja Khunti
Last Updated: 01:00 PM, 19 January 2024
ઘણીવાર એવું બને છે કે તમે મસાલેદાર ખોરાક એટલા માટે ખાતા નથી કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. પરંતુ તમારી જાણકારી માટે જાણી લો કે તે ફાયદાકારક પણ છે. જે લોકો મસાલેદાર અને મરચાંવાળા ખોરાકને પસંદ કરે છે, તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તેના ઘણા ફાયદા પણ છે.
ત્વચા
મસાલેદાર ખોરાકમાં માઇક્રોબાયલ તત્વો હોય છે. જે બેક્ટેરિયા અને ઈન્ફેક્શનને દૂર રાખે છે. લસણ, એલચી, જીરું, આદુ, લવિંગ અને લેમન ગ્રાસ ખાવાથી ત્વચા ચમકદાર બને છે. સ્કિન ઈન્ફેક્શન પણ દૂર થવા લાગે છે.
તણાવ
મરચું ખાવાથી તણાવ ઓછો થાય છે. મસાલેદાર ખોરાક ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. મસાલેદાર ખોરાક ખાવાથી શરીરમાં એન્ડોર્ફિન અને ડોપામાઈનનું સ્તર વધવા લાગે છે. તેનાથી તણાવ પણ ઓછો થાય છે.
વાંચવા જેવું: એક એવું વિટામિન, જે કેન્સરના જોખમને જડમૂળથી ખતમ કરી નાખે છે, આજથી જ શરૂ કરો આ ફ્રૂટ્સનું સેવન
રોગપ્રતિકારક શક્તિ
લાલ મરચામાં વિટામીન C, વિટામિન B, પ્રો-A-વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાનું કામ કરે છે. લાલ મરચું ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
મસાલેદાર ખોરાકથી આયુષ્ય વધે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો