બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Eating bananas can cause digestive problems
Pooja Khunti
Last Updated: 02:56 PM, 8 February 2024
કેળાને એનર્જીનું પાવરહાઉસ કહેવામાં આવે છે. કેળાનાં સેવનથી શરીરને તરત જ એનર્જી મળે છે. જાણો કેળાનું સેવન ક્યારે કરવું જોઈએ. કેટલાક ખાનગી અહેવાલો મુજબ ખાલી પેટ કેળાનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં નથી આવતું. કારણકે તેમા સુગરનું પ્રમાણ હોય છે. તે શરીરને એનર્જી તો આપે છે પણ થોડા જ સમયમાં તમને સુસ્તી ચડવા લાગે છે. નાસ્તામાં કેળા ખાવા ફાયદાકારક માનવામાં આવે છે પણ તેને ખાલી પેટ ખાવાથી બચવું જોઈએ.
કેળાની પ્રકૃતિ એસિડિક હોય છે
કેળામાં પોટેશિયમ ભરપૂર પ્રમાણ હોય છે પરતું તે પ્રકૃતિમાં એસિડિક હોય છે. તેના કારણે ખાલી પેટ કેળા ખાવાથી પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે.
આ વસ્તુ સાથે કેળાનું સેવન કરવું
તમે કેળાનું સેવન ડ્રાઈ ફ્રૂટ્સ, સફરજન અને અન્ય કોઈ ફળો સાથે કરી શકો છો. તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોય છે.
વાંચવા જેવું: ઉંઘતા સમયે ગળું સૂકું થઈ જતું હોય તો રેડ એલર્ટ! હોય શકે છે આ ખતરનાક બિમારી
પાચનને લગતી સમસ્યા
કેળામાં સ્ટાર્ચનું પ્રમાણ પુષ્કળ હોય છે. જેના કારણે તેને પચવામાં સમય લાગે છે. તેનાથી તમને પેટમાં દુ:ખાવો થઈ શકે છે.
વજન વધી શકે
તમે પહેલાથી સ્વસ્થ હોય તો કેળાનું સેવન ટાળવું જોઈએ. કેળાનાં સેવનથી વજન વધી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime