બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Dr. Mansukh Mandaviya in Mahamanthan Exclusive: Said that I did not know 1 month ago that I would contest elections

પોરબંદર બેઠક / મહામંથનમાં ડૉ.મનસુખ માંડવિયા Exclusive: કહ્યું 1 મહિના પહેલા નહતી ખબર કે ચૂંટણી લડીશ

Vishal Dave

Last Updated: 09:20 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદર લોકસભા બેઠક પર મનસુખ માંડવિયાએ કહ્યું કે હું બહુ એડવાન્સ કહેવા નથી માંગતો પરંતુ લોકો યાદ કરશે કે એક લોકપ્રતિનિધિ તરીકે મનસુખ માંડવિયાએ કેટલો જવાબદારીપૂર્વકનો વ્યવહાર કર્યો હતો.

 પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ કહ્યું કે તેમના પ્રચાર દરમ્યાન તેમણે લોકોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર શ્રદ્ધા જોઇ છે. એટલે જંગી બહુમતીથી ભાજપની જીત થશે. 

માછીમારો અને તેમની બોટ જપ્ત થવાને લઇને તેમણે કહ્યુંકે  માછીમારોને સજ્જ કર્યા છે.. તેમને ટેકનોલોજી પુરી પાડી છે. કે જેથી તેઓને હાલાકી ન થાય સાથે સાથે જે માછીમારો પકડાય છે તે સહી સલામત જલદી છૂટી જાય તે માટે પ્રયાસ કરીએ છીએ . માછીમારો જેલમાં હોય ત્યાં સુધી તેમના પરિવારોની પણ ચિંતા કરીએ છીએ.

તેમણે કીધું કે હું બહુ એડવાન્સ કહેવા નથી માંગતો પરંતુ લોકો યાદ કરશે કે એક લોકપ્રતિનિધિ તરીકે મનસુખ માંડવિયાએ કેટલો જવાબદારીપૂર્વકનો વ્યવહાર કર્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ