બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ધર્મ / Extra / do-this-measure-on-evening-time-for-positive-energy-in-life

NULL / સૂર્યાસ્તના સમયે દીવામાં બાળો આ વસ્તુ ઘરની ગરીબી થશે દૂર

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

તમામ દેવી-દેવતાઓની પૂજામાં દીવાની સાથે કર્પૂરની પણ આરતી કરવામાં આવે છે. કર્પૂર બાળવાથી તેમનાથી નીકળતો ઘુમાડો નકારાત્મકતા દૂર કરે છે અને વાતાવરણને પવિત્ર બનાવે છે. ઘરમાં કર્પૂરની આરતી કરતી વખતે આ મંત્ર જરૂરથી બોલવો જોઇએ..

મંત્ર-

कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेंद्रहारम्। 
सदावसंतं हृदयारविंदे भवं भवानी सहितं नमामि।।

જ્યોતિષમાં કર્પૂરના કેટલાક ઉપાય પણ બતાવ્યા છે જેનાથી ધનની ખોટને પણ દૂર કરી શકાય છે. જાણો કર્પૂરના કેટલાક ખાસ ઉપાય-

રોજ સૂર્યાસ્તના સમયે માટીના દીવામાં કર્પૂર બાળો અને આરતી કરો. આ ઉપાય થી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને દરિદ્રતા ઘરથી દૂર થઈ શકે છે.

રોજ સાંજે બેડરૂમમાં કર્પૂર બાળો. એમ કરરવાથી સ્વસ્થ્ય સંબંધિત લાભ મળે છે. રૂમમાં વાસ્તુદોષ દૂર થાય છે અને પતિ-પત્નીની વચ્ચે પ્રેમ બની રહે છે.

સપ્તાહમાં એકવખત દર બુધવારે ઘી કર્પૂર અને સાકરનું દાન કરવું જોઇએ. આ ઉપાયથી પણ નજીકના ભવિષ્યમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે.

ઘરમાં સવાર-સાંજ પૂજા કરવી જોઈએ. પૂજા કરતી વખતે કર્પૂરથી આરતી પણ જરૂર કરો. આ ઉપાયથી પૂજા ભગવાનની પ્રસન્નતા ઝડપથી મળે છે.

રોજ સવારે ગંગાજળમાં કે સ્વચ્છ જળમાં કર્પૂર મેળવો અને મેન ગેટ ઉપર છાંટો. આ ઉપાયથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ નથી કરતી. કોઈની ખરાબ નજર નથી લાગતી.

માન્યતા અનુસાર કર્પૂર ઘરમાં જરૂર રાખવું જોઇએ તેનાથી ઘરનો વાસ્તુદોષ પણ દૂર થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ