બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / District president of Surendranagar Congress resigned

રાજનીતિ / સુરેન્દ્રનગર જિલ્લાની તમામ બેઠકો ગુમાવ્યા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામુ, પક્ષ પર કર્યા મોટા આક્ષેપ

Dinesh

Last Updated: 11:35 PM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગર જિલ્લાની તમામ બેઠકો ગુમાવ્યા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામુ, 'પાર્ટીએ વિશ્વાસમાં લીધા વગર ગોઠવ્યા હતા ઉમેદવાર'

  • સુરેન્દ્રનગર કોંગ્રેસના જિલ્લા પ્રમુખે આપ્યું રાજીનામું
  • રૈયાભાઈ રાજપૂતે જિલ્લા પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું
  • જિલ્લાની તમામ બેઠકો ગુમાવ્યા બાદ સત્તાધીશો પર લગાવ્યા આરોપ


ગુજરાત વિધાનસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ છે પરંતુ અજી પણ રાજકીય નેતાઓના રાજીનામાંના દોર યથાવત હોય તેવું જણાઈ રહ્યું છે. આપણે ચૂંટણી સમયે તો જાણ્યું છે કે, ધડાધડ રાજીનામાં તેમજ પક્ષપલટા કરતા નેતાઓને પરંતું ચૂંટણી પૂરી થયાં પછી પણ આ માહોલ યથાવત હોય તેવું જણાઈ રહ્યું છે. સુરેન્દ્રનગર કોંગ્રેસના જિલ્લા પ્રમુખે રાજીનામું આપ્યું છે.

સુરેન્દ્રનગર કોંગ્રેસના જિલ્લા પ્રમુખે આપ્યું રાજીનામું
સુરેન્દ્રનગર કોંગ્રેસના જિલ્લા પ્રમુખે રાજીનામું આપ્યું છે. રૈયાભાઈ રાજપૂતે જિલ્લા પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને તેમણે રાજીનામું આપી દીધું છે. સુરેન્દ્રનગર જિલ્લાની તમામ બેઠકો ગુમાવ્યા બાદ સત્તાધીશો પર આરોપ લગાવ્યા છે. જિલ્લા પ્રમુખ રૈયાભાઈ રાજપૂતે જણાવ્યું કે, પાર્ટીએ વિશ્વાસમાં લીધા વગર ઉમેદવાર ગોઠવ્યા હતા. 

કોંગ્રેસ યોજશે ગુજરાત જોડો યાત્રા
ગુજરાત જોડો યાત્રા `હાથ સે હાથ જુડે'ના બેનર હેઠળ યાત્રા યોજશે. સંપૂર્ણ ગુજરાતમાં 3 મહિના સુધી `હાથ સે હાથ જુડે' અભિયાન ચલાવવામાં આવશે આ યાત્રામાં દરેક તાલુકા પંચાયત અને દરેક વિધાનસભા બેઠકોને આવરી લેવાશે. ગુજરાત જોડો યાત્રાની શરૂઆત 15મી જાન્યુઆરી બાદ થશે. સમગ્ર અભિયાનની જવાબદારી મિલિંદ દેવરાને સોંપાઈ છે. ત્યારે ભરતસિંહ સોલંકીને જમ્મૂ-કશ્મીરતો અર્જુન મોઢવાડિયાને ઝારખંડની જવાબદારી સોંપાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ