બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Premal
Last Updated: 07:43 PM, 3 February 2022
નાશ્તા સાથે જોડાયેલી ખોટી આદત કરે છે નુકસાન
ડાયાબિટીસના દર્દીઓ અવાર-નવાર એવી ભૂલ કરી બેસે છે કે જેની વિપરીત અસર બ્લડ શુગર પર પણ પડે છે. ખરેખર, ઉતાવળમાં અથવા ભૂલી જવાને કારણે ઘણા લોકો સવારનો નાસ્તો કરી શકતા નથી. સામાન્ય લોકો માટે આ ચાલી શકે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે આ આદત નુકસાનકારક હોઇ શકે છે. જેનું એક કારણ પણ છે. ખરેખર, રાત્રે ભોજન કર્યા બાદ સવારે ખાવામાં મોડુ થાય છે તો ડાયાબિટીસના દર્દીઓને શરીરમાં હાઇપોગ્લાઇસેમિયાનુ જોખમ વધી જાય છે. આ પરિસ્થિતિમાં શરીરમાં બ્લ્ડ ગ્લૂકોઝ લેવલ ઘટી જાય છે. કોઈ પણ ડાયાબિટીસના દર્દી માટે આ સ્થિતિ ખૂબ ખતરનાક સાબિત થઇ શકે છે. તેથી કોઈ પણ સ્થિતિમાં નાશ્તો છોડવો ના જોઈએ.
નાશ્તો ના કરી શકો તો શું કરવુ?
જો તમે બ્લડ શુગર વધવાથી પરેશાન રહો છો અને સમયસર નાશ્તો કરી શકતા નથી તો સવારે થોડુ ખાઈ લો. તમે ફળ, જ્યુસ, નટ્સ અથવા કોઈ પણ હેલ્ધી નાસ્તો ખાઈ શકો છો. પરંતુ એટલું ધ્યાન રાખવુ કે પેટ ખાલી ના રહે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ