બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Extra / demand-for-declaring-bhanubhai-of-the-dalit-community-as-a-martyr-hero

NULL / દલિત સમાજની ભાનુભાઇને શહીદ વીર જાહેર કરવા માંગણી

vtvAdmin

Last Updated: 05:59 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગાંધીનગર: દલિત સમાજના આગેવાન ભાનુભાઈનુ મોત નિપજતા દલિત સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે દલિત સમાજના લોકો દ્વારા સરકાર પાસેથી માંગણીઓ કરવામાં આવી રહી છે.

દલિત સમાજ દ્વારા સરકાર પાસે માંગણી કરવામાં આવી રહી છે કે ભાનુભાઈને શહીર જાહેર કરીને ભાનુભાઈનુ મેમોરીયલ ટ્રસ્ટ બનાવવામાં આવે. ભાનુભાઈને મરણોત્તર એવોર્ડ આપવામાં આવે. આ મામલે સરકારે SITની રચના કરીને જવાબદાર IPS અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ. ભાનુભાઈના પરિવારજનોને 50 લાખ રૂપિયાની સહાય આપવી જોઈએ. દલિતોની જમીનો પરના સરકારે દબાણો દૂર કરવા જોઈએ અને સરકારે 2 મહિનામાં અનૂસૂચિત જાતિના લોકોને ગ્રાંટ આપવામા આવી જોઈએ. 

સરકારે અનૂસૂચિત જાતિના લોકો માટે નિષ્ણાંત અધિકારીઓને નિમણૂંક કરવા જોઈએ અને આ અધિકારીઓ અહેવાલ તૈયાર કરીને વિધાનસભામાં રજૂ કરવામાં આવવો જોઈએ. આ ઉપરાંત સરકાર દ્વારા જમીન દબાણ માટેની યોજનાઓને ફરી શરૂ કરવી જોઈએ. આ યોજનાઓને વીર શહીદ ભાનુભાઈનુ નામ આપવુ જોઈએ.   

સરકારની જાહેરાત
  • સમગ્ર ઘટનાની તપાસ પંચ અથવા એસઆઇટી જે પરિવારજનો નિર્ણય કરશે તેની રચના કરવામાં આવશે.
  • દુદખાની જે જમીન 1955માં તે વખતની સરકારે ખાલસા કરી હતી તેનો કબજો તો અરજદાર પાસે છે. તેના 7-12માં તેમના પરિવારજનોના નામ દાખલ કરવા ખાસ કિસ્સામાં કાર્યવાહી કરાશે.
  • ભાનુભાઇના પરિવારજનો સરકારી કર્મચારી છે તેમની માગણી પ્રમાણે ખાસ કિસ્સામાં બદલી કરવામાં આવશે
  • એટ્રોસિટી એક્ટ મુજબ ભાનુભાઇના પરિવારજનોને મળવાપાત્ર કુલ 8 લાખ પૈકી નિયમ પ્રમાણેના પ્રથમ તબક્કાના 4 લાખ રૂપિયાની સહાય સત્વરે ચૂકવવામાં આવશે.
  • મુખ્યમંત્રીએ અગાઉ કરેલી જાહેરાત મુજબ તેમની સારવારનો તમામ ખર્ચ સીધો એપોલો હોસ્પિટલને ચૂકવી દેવાશે.  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ