બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / સુરત / coronavirus surat municipal corporation new cluster zone

Coronavirus / કોરોનાના કહેર વચ્ચે સુરતમાં મનપાની ઓફિસનું સ્થળાંતર, બે નવા કલસ્ટર ઝોન જાહેર

Divyesh

Last Updated: 09:24 AM, 22 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાનો મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદ અને સુરતમાં જોવા મળ્યાં છે. જો કે અમદાવાદ, સુરત અને રાજકોટના કેટલાંક વિસ્તારોમાં લોકડાઉન હોવા છતાં કર્ફ્યું લગાવામાં આવ્યો છે. આ સાથે જે તે શહેરમાં જે વિસ્તારોમાંથી વધારે કોરોના વાયરસના દર્દીઓ જોવા મળે છે તે વિસ્તારને તંત્ર દ્વારા કલસ્ટર ઝોન જાહેર કરવામાં આવે છે. ત્યારે સુરત શહેરમાં નવા બે કલસ્ટર ઝોન જાહેર કરાયાં છે.

  • સુરતમાં બે નવા ક્લસ્ટર ઝોન જાહેર કરાયાં
  • ભટાર વિસ્તારના બે નવા ક્લસ્ટર જાહેર કરાયા
  • કોરોનાના કહેર વચ્ચે સુરત મનપાની ઓફિસોનું કરાયું સ્થળાંતર

સુરતમાં બે નવા ક્લસ્ટર ઝોન જાહેર

કોરોનાના કહેરને લઇને સુરતમાં તંત્ર દ્વારા બે નવા ક્લસ્ટર ઝોન જાહેર કરાયાં છે. જેમાં શહેરના ભટાર વિસ્તારના બે નવા ક્લસ્ટર ઝોન જાહેર કરાયા છે. આ વિસ્તારમાં આવેલા આઝાદનગર અને તાજનગરના 146 ઘરોને ક્લસ્ટર કરાયાં છે.
 

શહેરના ભાટર વિસ્તારમાં નવા જાહેર કરાયેલાં કલસ્ટર ઝોનમાં 530 જેટલા લોકોને હોમકોરોન્ટાઈન કરાયાં છે. જો કે આ અગાઉ ભટાર શાકભાજીના વિક્રેતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા 12મોં વિસ્તાર ક્લસ્ટર જાહેર કરાયો છે.
 


કોરોનાના કહેર વચ્ચે સુરત મનપાની ઓફિસોનું કરાયું સ્થળાંતર

સુરત શહેરમાં કોરોના વાયરસની મહામારી કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના કેટલાંક વિસ્તારમાંથી રોજ નવા કેસો સામે આવે છે. શહેરના માનદરવાજા વિસ્તારમાં કોરોનાના વધુ પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર દ્વારા શહેરની મનપા ઓફિસનું સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવાયો છે. આમ સુરત મનપાની ઓફિસનું માનદરવાજા વિસ્તારમાંથી સ્થળાંતર કરાયું. શહેરના માનદરવાજા વિસ્તારમાંથી ભાટેના ભારતનગરમાં સ્થળાંતર કરાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ