બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / coronavirus rajkot gujarat christ hospital

મહામારી / ગુજરાતની આ ખાનગી હોસ્પિટલનો મોટો નિર્ણય, કોરોના વાયરસના દર્દીની સારવાર કરશે ચાર્જ લીધા વગર

Kavan

Last Updated: 09:42 PM, 29 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ ના 59 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે જે પૈકી 16 જેટલા દર્દીઓને સ્વસ્થતા રજા આપવામાં આવી છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ સિવાય અન્ય કોઇ ખાનગી હોસ્પિટલમાં દર્દીને સારવાર લેવી હોય તો તેને હોસ્પિટલના નિયત કરેલા ચાર્જ મુજબ પૈસા ભરવા પડતા હોય છે.

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત
  • રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલનો મોટ નિર્ણય
  • કોરોનાના દર્દીની સારવાર કરશે એકદમ મફતમાં

ત્યારે રાજકોટ ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમને ત્યાં ગત 16મી એપ્રીલથી કોરોના વાયરસના દર્દીઓ પાસેથી કોઈપણ જાતનો ચાર્જ વસૂલવામાં નહીં આવે. 

ખાનગી હોસ્પિટલે એકપણ રૂપિયાનો ચાર્જ ન વસૂલવાનો લીધો નિર્ણય

ઉલ્લેખનીય છે કે કોરોનાવાયરસ ના દર્દીઓ પાસેથી ખાનગી હોસ્પિટલો સારવારના નામે લાખો રૂપિયા પડાવી રહી છે ત્યારે રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા કોરોનાવાયરસ ના દર્દી પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ નહીં વસૂલવાનું નક્કી કર્યું છે.

ક્રાઇસ્ટ હોસ્પિટલ સાથે કરાયો કરાર

આ બાબતે ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા રાજ્ય સરકારના  આરોગ્ય વિભાગ સાથે એક કરાર પણ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલ માં 50 બેડની COVID 19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. 

કોરોનાના દર્દીની કરાઇ સારવાર 

ત્યારે અત્યાર સુધીમાં અનેક શંકાસ્પદ દર્દીઓની સારવાર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે.તો એક કોરોના પોઝિટિવ વાયરસ ધરાવતા દર્દીની સારવાર પણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી જે સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ