બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / Coronavirus Ahmedabad gujarat hospital

અમદાવાદ / માનવતા લાજી, 6 મહિનાની બાળકીને દવાખાનામાં મુકીને માતા-પિતા ચાલ્યા ગયા અને પછી...

Kavan

Last Updated: 08:08 PM, 1 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે રાજ્યમાં કહેર વરસાવ્યો છે. આ મહામારીને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉનનો સમયગાળો વધારીને આગામી 17 મે સુધી કરવાનો નિર્ણય લીધો છે ત્યારે અમદાવાદમાં એક 6 મહિનાની બાળકીને હોસ્પિટલમાં જ મુકીને માવતર ભાગી ગયા હોવાની ઘટના બનવા પામી છે.

  • કોરોના કહેર વચ્ચે માનવતા લજવાઇ
  • કોરોનાના ડર થી 6 માસની દીકરીને હોસ્પિટલ માં મૂકીને માતા પિતા રાજસ્થાન પલાયન
  • દીકરીનું મૃત્યુ થતા નરોડાના આગેવાનએ કરી અંતિમ વિધિ 

પ્રાપ્ત થતી વિગત પ્રમાણે એક બાળકીને કોરોનાના ડરથી હોસ્પિટલમાં જ મુકીને માતા-પિતા રાજસ્થાન પલાયન થઇ ગયા હતા. જો કે, બાળકીનું મોત થતાં નરોડાના એક આગેવાને અંતિમ વિધિ માટે પોલીસને અરજી કરી હતી. 

માતા-પિતાએ તરછોડેલી બાળકીનું મોત થતાં નરોડાના એક શખ્સે કરી અંતિમ વિધિ

જો કે, આ અંગે પોલીસે વધુ શોધખોળ હાથ ધરતા મૃતક બાળકીના માતા-પિતા રાજસ્થાન ચાલ્યા ગયા હોવાનુ માલૂમ પડ્યું હતું. આ સાથે જ તેઓને રાજસ્થાનમાં ક્વોરેન્ટાઇન કરાયા હોવાનું માલૂમ પડતા પોલીસે તેમની બાળકીની અંતિમવિધિ કરવાની સમંતિ લીઘી અને સૈજપુર બોઘા સ્મશાન ગૃહમાં આ બાળકીની દફનવિધી કરવામાં આવી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ