બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Politics / corona lockdown bihar nitish government ration distribution tejashwi yadav

Coronavirus / તેજસ્વીએ નીતિશ કુમાર પર સાધ્યો નિશાનો, કહ્યું ‘નીતિશ અત્યારે અનાજનો સ્ટોક કરશે અને ચૂંટણીમાં વહેંચશે’

Dharmishtha

Last Updated: 03:30 PM, 24 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના સંકટની વચ્ચે બિહારમાં રાજનીતિ પોતાની ચરમ સીમાએ પહોંચી છે. ગરીબોના રાશન વહેંચવામાં મોડું થઈ રહ્યું છે. પરંતુ લોક જનશક્તિ પાર્ટી(લોજપા)એ નીતિશકુમાર સરકાર પર સવાલ ઉઠાવ્યા તો હવે રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)એ પણ હુમલો કર્યો છે. આરજેડીના નેતા તેજસ્વી યાદવે નીતિશ સરકાર પર કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે.

  • નીતિશ સરકાર પર રાશન કાર્ડ ધારકોના નામ ન મોકલવાનો આરોપ
  • તેજસ્વીએ કહ્યું બિહાર સરકારની સડેલી માનસિકતાનું પરિણામ
  •  સાંસદ ચિરાગ પાસવાને કહ્યું હતું કે...

તેજસ્વી યાદવે કહ્યું કે, ‘વધારે આવક છતા અનાજ વિતરણમાં બિહારના પાછળ રહેશે એવી મારી ચિંતાને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને પણ સ્વીકારી છે. જો હવે ગરીબો ભૂખ્યા મરી રહ્યા છે અને અનાજ ગોડાઉમાં સડી રહ્યા છે તો હવે આ બિહાર સરકારની સડેલી માનસિકતાનું પરિણામ છે.’

તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો છે કે, ‘પાસવાનના દાવા મુજબ બિહારના મુખ્યમંત્રી ખાદ્ય વિતરણ નથી કરી રહ્યા અને સ્વેચ્છાથી આનો સ્ટોક કરી રહ્યા છે. કેમ કે તેમનું માનવું છે કે લોકોને તત્કાલ રાહત યાદ નથી રહેતી. એટલા માટે તેમના અજમાવેલા અને પરખેલા ફોર્મુલાઓને અમલમાં મુકી રહ્યા છે. ચૂંટણી પહેલા વોટ મેળવવા તે તેનું વિતરણ કરશે.’

આ પહેલા લોજપા સાંસદ ચિરાગ પાસવાને કહ્યું હતું કે લોકડાઉન કેન્દ્ર સરકારના તમામ પ્રદેશોમાંથી બચેલા લગભગ 39 લાખ રાશન રાર્ડ ધારકોની યાદી જલ્દી મોકલવા માટે કહ્યું છે. આમાં મોટી સંખ્યામાં લગભગ 14.5 લાખ બિહાર પ્રદેશના લાભાર્થીઓ છે . કેન્દ્ર સરકારના સતત પ્રયાસો છતા બિહાર સરકારે હજુ સુધી યાદી નથી મોકલી.’ તમણે એમ પણ કહ્યુ હતું કે જે લોકો પાસે રાશન કાર્ડ નથી તે લોક વધારે હેરાન થઈ રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ