બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / ચૂંટણી 2019 / Congress Exit Poll Of Lok sabha Elections 2019 NDA UPA BJP
vtvAdmin
Last Updated: 06:31 PM, 22 May 2019
લોકસભાની ચૂંટણીના એગ્ઝિટ પોલમાં ભાજપના સાથી પક્ષોની સરકાર બનતી જોવા મળી રહી છે. ત્યારે આ કોંગ્રેસ દ્વારા પણ પોતાનો આંતરિક સર્વે કરવામાં આવ્યો હતો. એક્ઝિટ પોલના અનુમાનોને લઇને ભાજપમાં જશ્નનો માહોલ છે તો વિપક્ષ તેને નકારી રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસના પોતાના એક્ઝિટ પોલમાં ભાજપને 200 બેઠક નીચે આવશે અને એનડીએ 230 બેઠક પર અટકી જશે, જ્યારે કોંગ્રેસને 140 બેઠક જીત મળશે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીના સર્વેમાં યૂપીએ 195થી વધુ બેઠક જીતી રહ્યું છે.
પાર્ટીના આ આંતરિક સર્વેના હિસાબે કોંગ્રેસને આશા છે કે યૂપીએ તમિલનાડુ, કેરળ અને પંજાબમાં સારૂ પ્રદર્શન કરશે. કોંગ્રેસ બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ અને હરિયાણામાં પણ સારૂ પ્રદર્શન કરશે.
કોંગ્રેસનો આંતરિક સર્વે: ક્યા રાજ્યમાં કેટલી બેઠકો મળશે?
રાજ્ય - UPAની બેઠક
રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કરી અપીલ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઇવીએમ પર ઉઠેલા સવાલ વચ્ચે પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું કે, આગામી 24 કલાક મહત્વના છે. સતર્ક અને ચોકન્ના રહેજો. ડરો નહીં. તમે સત્ય માટે લડી રહ્યા છો. ફર્જી એક્ઝિટ પોલના દુષ્પ્રચારથી નિરાશ ન થાઓ. ખુદ પર અને કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ રાખો, તમારી મહેનત બેકાર નહીં જાય.
कांग्रेस पार्टी के प्रिय कार्यकर्ताओं ,
— Rahul Gandhi (@RahulGandhi) May 22, 2019
अगले 24 घंटे महत्वपूर्ण हैं। सतर्क और चौकन्ना रहें। डरे नहीं। आप सत्य के लिए लड़ रहे हैं । फर्जी एग्जिट पोल के दुष्प्रचार से निराश न हो। खुद पर और कांग्रेस पार्टी पर विश्वास रखें, आपकी मेहनत बेकार नहीं जाएगी।
जय हिन्द।
राहुल गांधी
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT