બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / child abandonment vejalpur ahmedabad police

લાંછન / બાળકને તરછોડવાનો બીજો કિસ્સો: અમદાવાદમાં 1 દિવસના બાળકને તરછોડીને ભાગતી મહિલાને સ્થાનિકોએ ઝડપી, બાદમાં થયો આ ખુલાસો

Hiren

Last Updated: 02:39 PM, 14 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા દિવસ પૂર્વે ગાંધીનગરના પેથાપુરમાં તરછોડાયેલું બાળક મળી આવ્યું હતું. ગાંધીનગર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરતા સમગ્ર ખુલાસો થયો હતો. તેવામાં હવે ગાંધીનગરમાં બાળકને તરછોડવા જેવો બીજો કિસ્સો સામે આવ્યો છે.

  • સંબંધોને લાંછનરૂપ બીજો કિસ્સો
  • પેથાપુર બાદ વેજલપુરમાં તરછોડ્યું બાળક
  • પાપ છૂપાવવા બાળક ત્યજ્યું!

પેથાપુરમાં બાળકને ત્યજી દેવાનો મામલે અને મહેંદીની હત્યા મામલે આરોપી પિતા સચિન દિક્ષિતના રિમાન્ડ પૂર્ણ થયા છે. પોલીસે સચિન દિક્ષિતને કોર્ટમાં રજૂ કર્યો છે. ત્યારે હવે નવરાત્રીમાં અમદાવાદમાં સંબંધોને લાંછનરૂપ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં બાળકને તરછોડવા જેવો બીજો કિસ્સો બન્યો છે. જેમાં અમદાવાદના વેજલપુરમાં પ્રેમીથી થયેલા એક દિવસના બાળકને તરછોડી માતા ભાગી હતી. જોકે સ્થાનિક લોકોએ બાળકની માતાને ઝડપી લીધી હતી. ત્યારબાદ સ્થાનિકોએ મહિલાને પોલીસના હવાલે કરી. 

પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર, સુનિલ નામના પ્રેમીથી આ મહિલાને બાળક થયું હતું. પાપ છૂપાવવા માટે બાળકને ત્યજવાનું નક્કી કર્યું હતું. સંબંધોની પાપલીલાના એક બાદ એક ગંભીર કેસ સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ગાંધીનગરમાં બાળક ત્યજ્યું હતું. પ્રેમિકાની હત્યા બાદ પિતા સચિને બાળકને ગૌશાળામાં ત્યજ્યું હતું. ત્યારે વધુ એક આડા સંબંધોનો કિસ્સો બન્યો છે. ત્યારે સવાલ થાય છે કે પ્રેમ પ્રકરણમાં માસૂમનો શું વાંક? 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ