બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Arohi
Last Updated: 02:38 PM, 13 July 2023
ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિની અમુક આદતો તેની ગરીબીનું કારણ બની શકે છે. વ્યક્તિની એવી આદતો તેણે બને તેટલી જલ્દી સુધારી દેવી જોઈએ. આ આદતો વ્યક્તિને બરબાદ કરી શકે છે.
મેલા કપડાં
આચાર્ય ચાણક્ય કહે છે કે અમુક લોકોની પાસે ક્યારેય પણ ધન નથી ટકતું. આચાર્ય ચાણક્ય અનુસાર કોઈ પણ વ્યક્તિ જે ગંદો રહેતો હોય તે મેલા કપડાં પહેરતો હોય તેની પાસે પૈસા ક્યારેય નથી રહેતા.
ગંદા દાંત
આચાર્ય ચાણક્ય અનુસાર જો કોઈ વ્યક્તિના દાંત પર હંમેશા ગંદકી રહે છે તો તેની પાસે પણ ધન નથી ટકતું.
ભુખ્ખડ વ્યક્તિ
જો કોઈ વ્યક્તિ વધારે ભુખ્ખડ સ્વભાનનો છે એટલે કે આખો દિવસ ખાય છે તો તેની પાસે ધન નથી ટકતું.
મોડા સુધી સુઈ રહેવું
જો તમે સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી બેડ પર જ સુતા રહો છો તો આ આદત તરત જ બદલી નાખો. આચાર્ય અનુસાર જે વ્યક્તિ સૂરજ ઉગવાથી ડૂબવા સુધી સૂતો રહે છે તેની પાસે ક્યારેય પણ ધન નથી ટકતું.
આચાર્ય અનુસાર ગંદકી અને આળશથી માતા લક્ષ્મીને નફરત છે. માટે આ આદતોમાં સુધાર લાવવો જરૂરી છે. ત્યાં જ આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિના જીવનમાં સૌથી મોટો મિત્ર પૈસા જ હોય છે. કારણ કે તે સંકટમાં સૌથી પહેલા કામ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ