બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ધર્મ / camphor totke upay for astro remedies get relief from pitru dosh negative energy money problems
Manisha Jogi
Last Updated: 05:56 PM, 29 September 2023
જીવનમાં સ્વસ્થ આરોગ્ય ખૂબ જ જરૂરી છે. નાણાં વિના વ્યક્તિએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ કારણોસર વ્યક્તિ પૈસા કમાવા માટે ખૂબ જ મહેનત કરે છે તેમ છતાં અનેક લોકો આર્થિક તંગીનો સામનો કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં નાણાંને કિસ્મત સાથે જોડવામાં આવે છે. અનેક વાર તગડી કમાણી કરવા છતાં પૈસા ટકતા નથી. કેટલાક ઉપાય અને ટોટકા કરવાથી આ સમસ્યાથી રાહત મળે છે.
હિંદુ ધર્મમાં પૂજા પાઠ માટે કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. કપૂર બાળીને નકારાત્મકતા દૂર કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેના અનેક ઉપાય અને ટોટકા જણાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. જૂનામાં જૂની બિમારી અને દેવાથી મુક્તિ મળે છે. ઘરમાં નાણાંકીય કમી દૂર કરવા માટે કપૂરના આ ઉપાય જરૂરથી કરવા જોઈએ.
કપૂરના ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ