બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / camphor totke upay for astro remedies get relief from pitru dosh negative energy money problems

Kapoor Upay / પિતૃદોષથી લઇને દેવામાંથી મુક્તિ..., પૈસેટકે પણ નહીં પડે ખોટ, અપનાવો કપૂરના આ ઉપાય

Manisha Jogi

Last Updated: 05:56 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવનમાં સ્વસ્થ આરોગ્ય ખૂબ જ જરૂરી છે. જ્યોતિષ શાસ્ત્રમાં નાણાંને કિસ્મત સાથે જોડવામાં આવે છે. અનેક વાર તગડી કમાણી કરવા છતાં પૈસા ટકતા નથી. કેટલાક ઉપાય અને ટોટકા કરવાથી આ સમસ્યાથી રાહત મળે છે.

  • જીવનમાં સ્વસ્થ આરોગ્ય ખૂબ જ જરૂરી
  • જ્યોતિષ શાસ્ત્રમાં નાણાંને કિસ્મત સાથે જોડવામાં આવે છે
  • કપૂરના આ ઉપાય અપનાવવાથી તમામ સમસ્યા થશે દૂર

જીવનમાં સ્વસ્થ આરોગ્ય ખૂબ જ જરૂરી છે. નાણાં વિના વ્યક્તિએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ કારણોસર વ્યક્તિ પૈસા કમાવા માટે ખૂબ જ મહેનત કરે છે તેમ છતાં અનેક લોકો આર્થિક તંગીનો સામનો કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં નાણાંને કિસ્મત સાથે જોડવામાં આવે છે. અનેક વાર તગડી કમાણી કરવા છતાં પૈસા ટકતા નથી. કેટલાક ઉપાય અને ટોટકા કરવાથી આ સમસ્યાથી રાહત મળે છે. 

હિંદુ ધર્મમાં પૂજા પાઠ માટે કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. કપૂર બાળીને નકારાત્મકતા દૂર કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેના અનેક ઉપાય અને ટોટકા જણાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. જૂનામાં જૂની બિમારી અને દેવાથી મુક્તિ મળે છે. ઘરમાં નાણાંકીય કમી દૂર કરવા માટે કપૂરના આ ઉપાય જરૂરથી કરવા જોઈએ. 

કપૂરના ઉપાય

  • નાણાંકીય સમસ્યાથી પરેશાન છો, તો સવારે ઉઠીને સ્નાન કર્યા પછી ગુલાબનું ફૂલ લો. તેમાં એક કપૂરનો ટુકડો રાખો. ત્યારપછી સાંજના સમયે તે ફૂલ દુર્ગા માતાને અર્પણ કરો. આ પ્રકારે કરવાથી નાણાંકીય કમી દૂર થશે. સતત 43 દિવસ સુધી આ ઉપા કરવાથી દુર્ગા માતા પ્રસન્ન થશે. ઘરમાં બરકત થવાની સાથે નાણાંકીય આવક પણ થશે. 
  • ઘરમાં બિમારી, દોષ, કલેશ અને નાણાંકીય પરેશાની દૂર કરવા માટે કપૂરનો  ટોટકો કારગર સાબિત થઈ શકે છે. જે માટે લવિંગ અને કપૂરનો એક ટુકડો લઈને વાટકીમાં મુકો. હવે કપૂર બાળીને આખા ઘરમાં ફેરવીને ભગવાનની સામે મુકીને મનોકામના બોલો. આ પ્રકારે કરવાથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થશે અને તમામ પ્રકારની સમસ્યા દૂર થશે. 
  • કુંડળીમાં સર્પ દોષ અને પિતૃદોષ હોય તો ઘરમાં દરરોજ દેશી ઘીનો દીવો કરો. હવે તેમાં કપૂર ડૂબાડીને રાખો. આ પ્રકારે કરવાથી કાળસર્પ દોષ દૂર થશે અને ઘરમાં સુખ-શાંતિ તથા સમૃદ્ધિ રહેશે. 
  • ઘરમાં બાળકો અને વડીલને રાત્રે ખરાબ સપના આવતા હોય, નજર લાગી હોય, કામમાં અડચણ ઊભી થતી હોય તો દરરોજ ઘરમાં કપૂર પ્રગટાવીને સાંજે તેની પૂજા કરવી. આ પ્રકારે કરવાથી ખરાબ સપના નહીં આવે અને નજરદોષ દૂર થશે. ઘરમાં શાંતિ રહેશે અને સમ્માનમાં વૃદ્ધિ થશે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ