બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
Bijal Vyas
Last Updated: 04:45 PM, 5 May 2023
Chandra grahan 2023: બુદ્ધ પૂર્ણિમા પર આજે વર્ષનું પહેલુ ચંદ્ર ગ્રહણ લાગવા જઇ રહ્યુ છે. આ ચંદ્ર ગ્રહણ રાત્રે 8.45 વાગ્યાથી રાત્રે 1.02 વાગ્યા સુધી રહેશે. જો કે ચંદ્ર ગ્રહણ ભારતમાં ના દેખાવાના કારણે સૂતક માન્ય રહેશે નહીં. અને તેથી જ પૂજા-પાઠ કે દૈનિક કાર્યો પર પણ પાબંદી નહીં રહે.
પરંતુ ચંદ્ર ગ્રહણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે લાગવા જઇ રહ્યુ છે. તેથી સૂતકકાળ ભલે ના લાગે, પછી પણ આ મહાસંયોગમાં ત્રણ ભૂલો કરવાથી બચવુ જોઇએ.
1. બુદ્ધ પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણના સંયોગમાં માંસ કે તામસિક ભોજનનું સેવન ન કરો. ડુંગળી-લસણ ખાવાથી બચો. સાત્વિક આહારનું સેવન કરો.
2. બુદ્ધ પૂર્ણિમાના દિવસે તુલસીના પાન ના તોડો. તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે, તેથી પૂર્ણિમા પર તુલસી તોડવી અશુભ માનવામાં આવે છે.
3. પૂર્ણિમાની રાત્રે ચંદ્રમા પૂર્ણ કળાઓથી સંપન્ન થઇ અલૌકિત થાય છે. તેથી કોઇ એવુ કાર્ય ના કરવુ જોઇએ જેનાથી ચંદ્ર દોષ લાગે.
પૂર્ણિમાની રાતે દહીંનું સેવન બિલકુલ ના કરવુ, તેનાથી ચંદ્ર દોષ લાગે છે અને જીવનમાં ધન હાનિ સહિત અનેક મુશ્કેલીઓ ઉઠાવી પડી શકે છે.
ઉપાયઃ બુદ્ધ પૂર્ણિમા પર પીપળાને જળ ચઢાવો અને 7 વખત પરિક્રમા કરો. ચંદ્રોદય બાદ કળશ(લોટા) દ્વારા ચંદ્રને દૂધ અને જળમાં સાંકર- ચોખા નાંખીને અર્પણ કરો.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો