બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / betel leaves Pan khana is very beneficial for health says experts
Vaidehi
Last Updated: 07:16 PM, 31 January 2024
ભારતમાં તમે ઘણાં લોકોને પાન ખાતા જોયાં હશે. આમ તો પાન ખાવાની આદતને ખરાબ માનવામાં આવે છે પણ પાન ખાવાનાં ઘણાં ફાયદાઓ પણ થાય છે. તેથી જ આપણાં દેશમાં મહેમાનોને પાન ખવડાવવાની પરંપરા સદીઓથી ચાલી રહી છે. પાનમાં અનેક પ્રકારનાં પોષકતત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ઘણાં લાભકારી હોય છે. પાનમાં ટેનિન, પ્રોપેન, એલ્કેલોયડ અને ફિનાઈલ હોય છે જે શરીરનાં દુખાવા અને સોજાને ઘટાડવામાં મદદરૂપ બને છે.
પાચનક્રિયામાં સુધારો
પાનને ચાવવાથી પાચનક્રિયામાં ઘણો સુધારો થાય છે. કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓથી પણ છૂટકારો મેળવી શકે છે. અલ્સર જેવી બીમારીઓને ઠીક કરવા માટે પણ આ પાન ખાવાનો ઘણો ફાયદો થાય છે.
દાઢનાં દુખાવા મળશે રાહત
જો કોઈ વ્યક્તિને દાઢમાં દુખાવો કે સોજા જેવી સમસ્યાઓ છે તો આ વ્યક્તિએ પાન ચબાવવો જોઈએ. આ પાનમાંથી મળતાં પોષકતત્વો સોજાને ઓછો કરે છે અને દાઢમાં થયેલ ગાંઠને પણ ઠીક કરે છે.
બ્લડ શુગર
પાનનાં સેવનથી શરીરમાં બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં આવે છે. તેથી ડાયાબિટીઝનો કંટ્રોલ કરવા માટે પાન ચાવવું લાભકારી છે.
ફેફસાની સમસ્યાઓમાં પણ રાહત
ડોક્ટરો અનુસાર છાતીમાં દુખાવો કે ફેફસાની સમસ્યાઓમાં પાનનું સેવન કરવું જોઈએ. આ સેવનથી ધીમે-ધીમે શરીરનો ઉપચાર થવા લાગે છે. જો બરાબર રીતે શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો પાનને લવિંગ અને એલાયચી સાથે ઊકાળવું જોઈએ. જ્યારે પાન અડધું થઈ જાય ત્યારે આ પાણીનું સેવન કરવું. ફેફસામાં આવેલો સોજો આ પાણીથી દૂર થઈ શકે છે.
વજન ઘટશે
પાનનાં સેવનથી શરીરમાં ઓક્સીડેશન પ્રક્રિયાનાં વધારાને અટકાવે છે જેનાથી વજન કંટ્રોલમાં આવે છે. પાન ભૂખને અસરગ્રસ્ત કર્યા વિના વજનને સંતુલિત રાખી શકે છે.
વધુ વાંચો: ઠંડીમાં બાઈક ચલાવતા આંગળીઓમાં સોજા આવે છે? બિલકુલ હલકામાં ન લેતા, બચવા આ ટ્રિકો અપનાવો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime