બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bayad seat by election congress ncp bjp jitu vaghani gujarat

પેટાચૂંટણી / બાયડ કોંગ્રેસ-NCPમાં ભંગાણ, સભામાં જીતુ વાઘાણીએ કહ્યું- 'પંજાએ આતંકવાદની જેમ કામ કર્યું'

Hiren

Last Updated: 05:43 PM, 14 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાયડ બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે અહીં રાજકીય જંગ જામ્યો છે. ત્યારે NCP અને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે તો પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રસમાં જોડાઇ રહ્યા છે. તેવામાં જીતુ વાઘાણીએ ભાજપની ચૂંટણી સભામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

  • બાયડ પાલિકાના NCP ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ ભાજપમાં જોડાયા
  • ભાજપના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા
  • રાહુલ ગાંધી જુઠ્ઠાઓના સરદારઃ જીતુ વાઘાણી

અરવલ્લીના બાયડમાં ભાજપની સભા યોજાઈ હતી. આ સભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસને આડેહાથ લીધા હતા. આ સભામાં તેમણે જણાવ્યુ કે પંજાએ આતંકવાદની જેમ કામ કર્યું છે. કોંગ્રેસની સત્તા જ નથી તો વટ શું રહેવાનો. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીને જુઠ્ઠાઓના સરદાર પણ ગણાવ્યા હતા. સાથે જ તેમણે ધવલસિંહના પક્ષપલટા પર થઈ રહેલા આક્ષેપ પર નિવેદન આપ્યા કે, હવે ધવલસિંહ ફરી ભૂલ કરશે તો, લોકોની સમક્ષ લાવીશ.

બાયડમાં કોંગ્રેસ અને NCPમાં ભંગાણ 

અરવલ્લીના બાયડમાં કોંગ્રેસ અને NCPમાં ભંગાણ પડ્યું છે. બાયડ પાલિકાના NCP ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ ભાજપમાં જોડાયા છે. જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસ સમર્પિત સરપંચો પણ ભાજપમાં જોડાયા છે. બાયડ-માલપુર યુથ કોંગ્રેસના બે પ્રમુખે પણ કોંગ્રેસથી છેડો ફાડ્યો છે. જીતુ વાઘાણી અને પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં 40 કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા

અરવલ્લીના બાયડમાં આવેલા આંબલિયારા ગામમાં કોંગ્રેસ દ્વારા સંમેલનનું આયોજન કરાયું હતું. આંબલિયારામાં મધુસુદન મિસ્ત્રીની આગેવાનીમાં કાર્યકર્તાઓનું સંમેલન યોજાશે. મધુસુદન મિસ્ત્રીની આગેવાનીમાં ભાજપના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા હતા. પૂર્વ પ્રમુખ રાધાબેન ઝાલા અને તેમના પતિ કોંગ્રેસમાં જોડાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ