બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / Ban on bulldozer operation near Krishna Janmabhoomi for 10 days
Priyakant
Last Updated: 12:55 PM, 16 August 2023
મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને ઇદગાહ મસ્જિદ નજીક રેલવેની જમીન પર કથિત ગેરકાયદે વસાહતો પર બુલડોઝરની કાર્યવાહીને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
BIG BREAKING | સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ નજીક બુલડોઝરની કાર્યવાહી પર 10 દિવસ માટે પ્રતિબંધ, રેલવેને નોટિસ#KrishnaJanmabhoomi #SupremeCourt #vtvgujarati pic.twitter.com/wdFcr76jKx
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 16, 2023
સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન શ્રી કૃષ્ણ જન્મભૂમિ નજીક બુલડોઝરની કાર્યવાહી પર 10 દિવસ માટે રોક લગાવી દીધી છે. એટલું જ નહીં આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રેલવેને નોટિસ પાઠવી છે. હવે આ મામલે એક સપ્તાહ બાદ સુનાવણી થશે.
Illegal constructions near Krishna Janmabhoomi: SC orders status quo on Railways' demolition drive in UP's Mathura
— Press Trust of India (@PTI_News) August 16, 2023
અરજદારે શું દાવો કર્યો ?
અરજદારે દાવો કર્યો હતો કે, લોકો તે જમીન પર રહે છે જ્યાંથી રેલ્વે 100 વર્ષથી વધુ સમયથી અતિક્રમણ હટાવી રહી છે. જેના આધારે કાર્યવાહી અટકાવવા માંગ કરવામાં આવી હતી. અરજદારે કોર્ટને કહ્યું કે, રેલવે દ્વારા પહેલાથી જ ઘણા બધા અતિક્રમણ દૂર કરવામાં આવ્યા છે. હવે માત્ર 70-80 મકાનો જ બચ્યા છે તેમના તોડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે તાત્કાલિક અસરથી કાર્યવાહી પર રોક લગાવી દીધી અને રેલવેને જવાબ આપવા કહ્યું. જોકે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં રેલવે વતી કોઈ હાજર રહ્યું ન હતું.
વરિષ્ઠ વકીલ પ્રશાંતો સેને કોર્ટને શું કહ્યું ?
રેલ્વેએ મથુરા-વૃંદાવન રેલ્વે લાઇનની બાજુમાં રેલ્વેની જમીન પર કથિત રીતે રહેતા લોકોને જમીન ખાલી કરવા કહ્યું હતું. અરજદાર વતી સર્વોચ્ચ અદાલતમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંતો સેને કોર્ટને જણાવ્યું હતું કે, આ કાર્યવાહીમાં 200 મકાનો તોડવાના છે અને 3000 લોકો તેનાથી પ્રભાવિત થશે. તેમની પાસે રહેવા માટે બીજી કોઈ જગ્યા નથી અને તેઓ 100 વર્ષથી વધુ સમયથી અહીં રહે છે. આ મામલો અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલી રહ્યો હતો, પરંતુ હડતાલને કારણે સોમવારે સુનાવણી થઈ શકી ન હતી. આ મામલે અરજીકર્તાઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy