બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / anupamaa after paras kalnawat sudhanshu pandey hints at his exit too

ફેરફાર / નંબર-1 સિરિયલ Anupamaa માં ઉથલપાથલ: એક સ્ટારની હકાલપટ્ટી બાદ હવે ‘વનરાજ’ પણ નારાજ!

Premal

Last Updated: 02:29 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લાં ઘણા સમયથી ટીવીના નંબર વન શો અનુપમામાં અચાનક ઘણા ફેરફાર થઇ રહ્યાં છે. પારસ કલનાવતને શોમાંથી હાકી કાઢવાના અહેવાલે જોર પકડ્યુ છે.

  • અનુપમામાં થઇ રહ્યાં છે મોટા ફેરફાર
  • અનુપમાની સાથે મારો સફર પૂરો થયો: પારસ
  • પારસે શો છોડ્યા બાદ હવે સુધાંશુ પણ શો છોડી શકે

પારસે કોન્ટ્રાક્ટ તોડ્યો છે: રાજવન શાહીનો આરોપ

પારસને શોમાંથી નિકાળ્યાં બાદ રાજવન શાહીનો આરોપ છે કે તેમણે કોન્ટ્રાક્ટ તોડ્યો છે. તેમના પર આરોપ લાગ્યો છે કે નિર્માતાઓને જણાવ્યાં વગર પારસે ઝલક દિખલાજા 10ને સાઈન કરી દીધો છે. આ વાતથી નારાજ નિર્માતાઓએ પારસને બહારનો રસ્તો બતાવ્યો છે. પારસ બાદ હવે એવા અહેવાલ આવી રહ્યાં છે કે અનુપમામાં વનરાજનું પાત્ર નિભાવનારા અભિનેતા સુધાંશુ પાંડે પણ શો છોડી શકે છે.

અનુપમાની સાથે મારો સફર પૂરો થયો: પારસ કલનાવત

અનુપમામાં સમર શાહનુ પાત્ર ભજવનારા પારસે પણ શોનો ભાાગ ના રહેવાના અહેવાલ પર મ્હોર લગાવી દીધી છે. તેમણે જણાવ્યું છે કે અનુપમાની સાથે તેમનો સફર પૂરો થઇ ગયો છે. આ દરમ્યાન વનરાજ એટલેકે સુધાંશુ પાંડેના રિએક્શને નિર્માતાની સાથે-સાથે દર્શકોને પણ હેરાન કરી નાખ્યા છે. એક ઈન્ટરવ્યુ દરમ્યાન સુધાંશુ પાંડેએ કહ્યું, આ અહેવાલ સાંભળ્યા બાદ અનુપમાની આખી ટીમને ઝટકો લાગ્યો છે. 

મેં પારસ કલનાવત સાથે આ અંગે વાતચીત કરી: સુધાંશુ પાંડે

સુધાંશુ પાંડેએ વધુમાં કહ્યું કે મેં પારસ કલનાવત સાથે આ અંગે વાતચીત કરી અને પૂછ્યુ કે આ બધુ કેવીરીતે થયુ. તેમણે કહ્યું કે બની શકે છે કોઈ અન્ય મોટા કારણને લીધે પારસને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યો હશે. ક્યારેક-ક્યારેક આપણે એવા નિર્ણયો લઇએ છીએ જેનાથી આપણને નુકસાન થાય છે. પરંતુ જ્યાં સુધી આપણે તેનો ઉકેલ લાવીએ છીએ ત્યાં સુધી ઘણો સમય વિતી જાય છે. નિર્માતાને પણ સમયસર આ વાતનો અંદાજ આવી જશે. મીડિયા રિપોર્ટ મુજબ, સુધાંશુ વનરાજના પાત્રને મળી રહેલા ઓછા સ્ક્રીન સમયથી ખૂબ નારાજ છે, એવામાં તેઓ પણ શોને છોડી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ