બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Premal
Last Updated: 02:29 PM, 28 July 2022
પારસે કોન્ટ્રાક્ટ તોડ્યો છે: રાજવન શાહીનો આરોપ
પારસને શોમાંથી નિકાળ્યાં બાદ રાજવન શાહીનો આરોપ છે કે તેમણે કોન્ટ્રાક્ટ તોડ્યો છે. તેમના પર આરોપ લાગ્યો છે કે નિર્માતાઓને જણાવ્યાં વગર પારસે ઝલક દિખલાજા 10ને સાઈન કરી દીધો છે. આ વાતથી નારાજ નિર્માતાઓએ પારસને બહારનો રસ્તો બતાવ્યો છે. પારસ બાદ હવે એવા અહેવાલ આવી રહ્યાં છે કે અનુપમામાં વનરાજનું પાત્ર નિભાવનારા અભિનેતા સુધાંશુ પાંડે પણ શો છોડી શકે છે.
અનુપમાની સાથે મારો સફર પૂરો થયો: પારસ કલનાવત
અનુપમામાં સમર શાહનુ પાત્ર ભજવનારા પારસે પણ શોનો ભાાગ ના રહેવાના અહેવાલ પર મ્હોર લગાવી દીધી છે. તેમણે જણાવ્યું છે કે અનુપમાની સાથે તેમનો સફર પૂરો થઇ ગયો છે. આ દરમ્યાન વનરાજ એટલેકે સુધાંશુ પાંડેના રિએક્શને નિર્માતાની સાથે-સાથે દર્શકોને પણ હેરાન કરી નાખ્યા છે. એક ઈન્ટરવ્યુ દરમ્યાન સુધાંશુ પાંડેએ કહ્યું, આ અહેવાલ સાંભળ્યા બાદ અનુપમાની આખી ટીમને ઝટકો લાગ્યો છે.
મેં પારસ કલનાવત સાથે આ અંગે વાતચીત કરી: સુધાંશુ પાંડે
સુધાંશુ પાંડેએ વધુમાં કહ્યું કે મેં પારસ કલનાવત સાથે આ અંગે વાતચીત કરી અને પૂછ્યુ કે આ બધુ કેવીરીતે થયુ. તેમણે કહ્યું કે બની શકે છે કોઈ અન્ય મોટા કારણને લીધે પારસને શોમાંથી બહાર કરી દેવામાં આવ્યો હશે. ક્યારેક-ક્યારેક આપણે એવા નિર્ણયો લઇએ છીએ જેનાથી આપણને નુકસાન થાય છે. પરંતુ જ્યાં સુધી આપણે તેનો ઉકેલ લાવીએ છીએ ત્યાં સુધી ઘણો સમય વિતી જાય છે. નિર્માતાને પણ સમયસર આ વાતનો અંદાજ આવી જશે. મીડિયા રિપોર્ટ મુજબ, સુધાંશુ વનરાજના પાત્રને મળી રહેલા ઓછા સ્ક્રીન સમયથી ખૂબ નારાજ છે, એવામાં તેઓ પણ શોને છોડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy