બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Another accident on Ahmedabad's SG Highway, An accident occurred on the way to Gandhinagar from Pakwan Bridge

એક્સિડન્ટ / અમદાવાદના SG હાઇવે પર વધુ એક અકસ્માત: પકવાન બ્રિજથી ગાંધીનગર જતા સર્જાઇ દુર્ઘટના, એકનું મોત, 4 ઇજાગ્રસ્ત

Malay

Last Updated: 09:32 AM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Accident: અમદાવાદના એસ.જી હાઈવે પર કાર પલટી મારી જતાં એક વ્યક્તિનું કરૂણ મોત, 4 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા.

  • અમદાવાદના SG હાઈવે પર અકસ્માત
  • પકવાન બ્રિજથી ગાંધીનગર જતા માર્ગ પર અકસ્માત
  • વહેલી સવારે ગાડી પલ્ટી મારતા સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત અને 4 ઈજાગ્રસ્ત 

Ahmedabad Accident: અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

કાર પલ્ટી મારી જતા સર્જાયો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના એસ.જી હાઈવે પર પકવાન બ્રિજથી ગાંધીનગર જતાં માર્ગ પર આજે વહેલી સવારે કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. એસ.જી હાઈવે પર અકસ્માત સર્જાતા રાહદારીઓના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. જેમાં સ્થાનિકો દ્વારા કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તો આ અંગેની જાણ એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. 

4 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા 
આ અકસ્માતમાં કરવામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાંની સાથે જ પોલીસની ટીમ પણ અકસ્માત સ્થળે દોડી આવી હતી અને કારને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. 

ગઈકાલે સોલા બ્રિજ પર સર્જાયો હતો અકસ્માત 
આપને જણાવી દઈએ કે, ગઈકાલે પણ અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવકનું મોત થયું હતું. અંકિત પ્રજાપતિ નામનો યુવક બાઇક પર સવારે 8 વાગ્યે ઓફિસ જવા નીકળ્યો હતો. ત્યારે સોલા બ્રિજ પર એક ખાનગી કંપનીની બસના ચાલકે બાઇકસવાર અંકિતને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં અંકિતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

સોલ બ્રિજ પર સર્જાયો હતો અકસ્માત

બસ ચાલકે યુવકને લીધો હતો અડફેટે 
તો બીજી બાજુ બસ ચાલક અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસડીને ફરાર બસ ચાલકની શોધખોળ હાથ ધરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ