બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Announcement of Panchayat Minister Brijesh Merja, 2,760 gram panchayat houses of Gujarat will be new
Vishnu
Last Updated: 04:47 PM, 13 December 2021
ગ્રામ પંચાયત એટલે ગામનો વિકાસનું ઘર, પણ ગુજરાતમાં એવા કેટલાય ગ્રામ પંચાયતના મકાનો છે જૂના અને જર્જરિત છે. પંચાયત મકાનમાં 7/12ના ઉતારાથી માંડી ખેડૂતોની સબસીડી અને આવકના દાખલા કાઢવા સુધીનું ગામ ગ્રામ પંચાયતમાંથી થાય છે ત્યારે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ મહત્વની જાહેરાત કરી છે કે રાજ્યની 2,760 ગ્રામ પંચાયતોના નવા પંચાયત ઘર બનશે.
કયા પંચાયત મકાનો નવા બનશે?
પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જાહેરાત કરતાની સાથે જ એ પણ જણાવ્યું હતું કે પંચાયત પાસે પોતાનું મકાન ના હોય કે 25 વર્ષ જૂનું હોય ત્યાં નવા મકાન બનશે. 2,760 પંચાયત ઘર માર્ચ 2022 સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. જેમાં ગામની વસ્તી મુજબ પ્રતિ યુનિટ 14થી 22 લાખનો ખર્ચ થશે. તો બીજી તરફ ચૂંટણી ટાણે થયેલી જાહેરાતથી વિપક્ષ વિરોધ કરી રહ્યું છે અને આ જાહેરાતને ચૂંટણી લક્ષી બતાવી રહ્યું છે.
19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી
રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઇને મહત્વનો આંકડો સામે આવ્યો છે. મોટા ભાગની ગ્રામપંચાયત સમરસ બની છે. રાજ્યમાં એક હજાર 267 ગ્રામપંચાયત સમરસ બની છે. કુલ 10 હાજર 118 બેઠકમાંથી 1 હજાર 267 સમરસ થઇ છે. બાકીની 8 હજાર 851 બેઠકો પર ચૂંટણી યોજાશે. રાજકોટ જિલ્લામાં 130 ગ્રામપંચાયત અને સુરત જિલ્લામાં 79 ગ્રામપંચાયત સમરસ બની છે. જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં 78 ગ્રામપંચાયત, ભાવનગર જિલ્લામાં 76 ગ્રામપંચાયત અને કચ્છ જિલ્લામાં 74 ગ્રામપંચાયત સમરસ બની છે. ચૂંટણી ટાણે જાહેરાત થતા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT