બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
Divyesh
Last Updated: 11:51 AM, 29 October 2019
શિવસેનાના સીનિયર નેતા સંજય રાઉતે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે અહીં કોઇ દુષ્યંત નથી, જેના પિતા જેલમાં છે. અહીં અમે છીએ જે ધર્મ અને સત્યની રાજનીતિ કરીએ છીએ.
એટલું જ નહીં NCPના ભાજપ સાથેના સમીકરણમાં રાઉતે કહ્યું કે શરદ પવાર એવા નેતા છે, જેમણે કોંગ્રેસ અને ભાજપ વિરુધ્ધ એક વાતાવરણ ઉભુ કર્યું છે. તેઓ ક્યારેય ભાજપ સાથે નહી જાય. એક તરફ શિવસેનાના નેતા રાઉતે ભાજપ પર પ્રહાર કર્યો ત્યારે બીજી તરફ કહ્યું હાલ શિવસેના બીજા કોઇ વિકલ્પ વિચાર કરી રહ્યું નથી. રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અમારી પાસે અન્ય વિકલ્પ છે પરંતુ હાલ અમે તેના પર કોઇ વિચાર કરી રહ્યાં નથી.
S Raut on being asked 'why it's taking time to form govt despite pre-poll alliance with BJP': There is no Dushyant here whose father is in jail. Here it's us who do politics of 'dharma & satya',Sharad ji who created an environment against BJP &Congress who will never go with BJP. https://t.co/aHADYgz6wH
— ANI (@ANI) October 29, 2019
30 ઓક્ટોબરે અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે થઇ શકે છે મુલાકાત
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 30 ઓક્ટોબરના રોજ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળે તેવી શક્યતા છે. અમિત શાહ મુંબઇમાં વિધાનસભા પાર્ટીના નેતાના ચૂંટણીને લઇને ભાજપના નવ-નિયુક્ત ધારાસભ્યોની બેઠકમાં ભાગ લેશે. જો અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત થાય છે તો તેના ઘણા રાજકીય સમીકરણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT