બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / મુંબઈ / Amit Shah talks with Uddhav Thackeray may visit Mumbai

મહારાષ્ટ્ર / શિવસેનાના એક પછી એક નિવેદનથી ભાજપ ટેંશનમાં, અમિત શાહ કરશે હવે આ કામ

Divyesh

Last Updated: 11:51 AM, 29 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામ બાદ અત્યાર સુધી 5 દિવસ પુરા થઇ ગયા છે, પરંતુ સરકાર ગઠનને લઇને હજુ સુધી કોઇ મહત્વનો નિર્ણય લેવાઇ શક્યો નથી. ચૂંટણી પહેલા ગઠબંધનને લઇને ભાજપ-શિવસેનાનો વિવાદ હવે સીએમને લઇને ચરમ સીમાએ પહોંચેલો જોવા મળી રહ્યો છે. શિવસેના 50-50 ફોર્મ્યુલાને લઇને અડગ છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ અમિત શાહ 30મી ઓક્ટોબરે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.

  • સરકારના ગઠન મુદ્દે શિવસેનાની ભાજપને સ્પષ્ટ વાત
  • લોકસભા સમયે નક્કી ફોર્મ્યુલા પર જ ચર્ચા થશે
  • મહારાષ્ટ્રમાં કોઇ દુષ્યંત નથી કે જેમના પિતા જેલમાં હોય
     

શિવસેનાના સીનિયર નેતા સંજય રાઉતે ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે અહીં કોઇ દુષ્યંત નથી, જેના પિતા જેલમાં છે. અહીં અમે છીએ જે ધર્મ અને સત્યની રાજનીતિ કરીએ છીએ.

એટલું જ નહીં NCPના ભાજપ સાથેના સમીકરણમાં રાઉતે કહ્યું કે શરદ પવાર એવા નેતા છે, જેમણે કોંગ્રેસ અને ભાજપ વિરુધ્ધ એક વાતાવરણ ઉભુ કર્યું છે. તેઓ ક્યારેય ભાજપ સાથે નહી જાય. એક તરફ શિવસેનાના નેતા રાઉતે ભાજપ પર પ્રહાર કર્યો ત્યારે બીજી તરફ કહ્યું હાલ શિવસેના બીજા કોઇ વિકલ્પ વિચાર કરી રહ્યું નથી. રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અમારી પાસે અન્ય વિકલ્પ છે પરંતુ હાલ અમે તેના પર કોઇ વિચાર કરી રહ્યાં નથી. 

30 ઓક્ટોબરે અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે થઇ શકે છે મુલાકાત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 30 ઓક્ટોબરના રોજ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળે તેવી શક્યતા છે. અમિત શાહ મુંબઇમાં વિધાનસભા પાર્ટીના નેતાના ચૂંટણીને લઇને ભાજપના નવ-નિયુક્ત ધારાસભ્યોની બેઠકમાં ભાગ લેશે. જો અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત થાય છે તો તેના ઘણા રાજકીય સમીકરણ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ