બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / Allu Arjun gave an important explanation about 'Pushpa 2', this will be Takiya Kalam after 'Zookega Nahi'

ફિલ્મી અપડેટ / અલ્લુ અર્જુને 'પુષ્પા 2' મામલે કર્યો મહત્વનો ખુલાસો, 'ઝૂકેગા નહીં' બાદ આ હશે તકીયા કલામ

Vishal Khamar

Last Updated: 06:25 PM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુષ્પા 2 સાઉથ ઈન્ડસ્ટ્રીઝના મોટા સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાના બીજા ભાગની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના લીડ એક્ટર અલ્લુ અર્જુને સિકવલ સંબંધિત અપડેટ શેર કરી છે.

  • અલ્લુ અર્જુનની પુષ્પાને કોઈ ભૂલી શક્યું નથી
  • દર્શકો તેની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
  • અલ્લુ અર્જુને ફિલ્મફેરમાં સાત એવોર્ડ જીત્યા

વર્ષ 2021 માં અલ્લુ અર્જુનની પુષ્પાને કોઈ ભૂલી શક્યું નથી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાના ઝંડા ઉંચક્યા. જેના ભાગરુપે જ કોઈએ કલ્પના કરી હશે. આ ફિલ્મ જોયા પછી દર્શકો તેની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર્શકોની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. હાલમાં જ પુષ્પા-2 ના સેટ પરથી અલ્લુ અર્જુનનો ફોટો સામે આવ્યો હતો. તે જ સમયે અલ્લુ અર્જુને એક ઈવેન્ટમાં ફિલ્મના તેના કેચ ફ્રેઝનો ખુલાસો કર્યો છે. તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અલ્લુ અર્જુને ફિલ્મફેરમાં સાત એવોર્ડ જીત્યા

અભિનેતા અલ્લુ અર્જુન આ મહિને " પુષ્પા ધ રાઈઝ "  ના બીજો ભાગ "પુષ્પા ધ રુલ" ના શુટિગ માટે તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ સાથે જોડાયેલી એક રોમાંચક અપડેટ શેર કરા અલ્લુ અર્જુને જણાવ્યું છે કે બીજા ભાગમાં શું નવું થવાનું છે. એક કાર્યક્રમમાં પહોંચેલા અભિનેતાએ ચાહકોને બીજા ભાગ માટે એક નવો કેચફ્રેઝ રજૂ કર્યો અને કહ્યું કે તે અપેક્ષા રાખે છે કે દર્શકો આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે અને અલ્લુ અર્જુને ફિલ્મફેરમાં સાત એવોર્ડ જીત્યા હતા.

પુષ્પાનો આ ડાયલોગ ફેમસ હતો
'પુષ્પાઃ ધ રાઇઝ'માંથી અલ્લુ અર્જુનની 'મૈં ઝુકેગા નહીં' ઘણી ફેમસ થઈ હતી. તે એટલો વાયરલ થયો કે તેના પર મીમ્સ પણ બનવા લાગ્યા. આ વખતે ગણેશ ઉત્સવમાં ભગવાન ગણપતિની મૂર્તિ પુષ્પા શૈલીમાં બનાવવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ