બ્રેકિંગ ન્યુઝ
મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ
આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા
કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન
અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન
ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર
અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે
અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
VTV / મનોરંજન / બોલિવૂડ / Allu Arjun gave an important explanation about 'Pushpa 2', this will be Takiya Kalam after 'Zookega Nahi'
Vishal Khamar
Last Updated: 06:25 PM, 7 November 2022
વર્ષ 2021 માં અલ્લુ અર્જુનની પુષ્પાને કોઈ ભૂલી શક્યું નથી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાના ઝંડા ઉંચક્યા. જેના ભાગરુપે જ કોઈએ કલ્પના કરી હશે. આ ફિલ્મ જોયા પછી દર્શકો તેની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર્શકોની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. હાલમાં જ પુષ્પા-2 ના સેટ પરથી અલ્લુ અર્જુનનો ફોટો સામે આવ્યો હતો. તે જ સમયે અલ્લુ અર્જુને એક ઈવેન્ટમાં ફિલ્મના તેના કેચ ફ્રેઝનો ખુલાસો કર્યો છે. તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અલ્લુ અર્જુને ફિલ્મફેરમાં સાત એવોર્ડ જીત્યા
અભિનેતા અલ્લુ અર્જુન આ મહિને " પુષ્પા ધ રાઈઝ " ના બીજો ભાગ "પુષ્પા ધ રુલ" ના શુટિગ માટે તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ સાથે જોડાયેલી એક રોમાંચક અપડેટ શેર કરા અલ્લુ અર્જુને જણાવ્યું છે કે બીજા ભાગમાં શું નવું થવાનું છે. એક કાર્યક્રમમાં પહોંચેલા અભિનેતાએ ચાહકોને બીજા ભાગ માટે એક નવો કેચફ્રેઝ રજૂ કર્યો અને કહ્યું કે તે અપેક્ષા રાખે છે કે દર્શકો આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે અને અલ્લુ અર્જુને ફિલ્મફેરમાં સાત એવોર્ડ જીત્યા હતા.
#PushpaTheRule Aslu Thaggedhele 🤩🔥@alluarjun @PushpaMovie #Pushpa pic.twitter.com/W0Wz30n2SY
— TelanganaAlluArjunFC™ (@TelanganaAAFc) November 6, 2022
પુષ્પાનો આ ડાયલોગ ફેમસ હતો
'પુષ્પાઃ ધ રાઇઝ'માંથી અલ્લુ અર્જુનની 'મૈં ઝુકેગા નહીં' ઘણી ફેમસ થઈ હતી. તે એટલો વાયરલ થયો કે તેના પર મીમ્સ પણ બનવા લાગ્યા. આ વખતે ગણેશ ઉત્સવમાં ભગવાન ગણપતિની મૂર્તિ પુષ્પા શૈલીમાં બનાવવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT