બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટને લઇને એર ઇન્ડિયાએ લીધો મોટો નિર્ણય, એડવાન્સ બુકિંગવાળા ખાસ વાંચી લે

અમદાવાદ પ્લેન ક્રેશ / અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટને લઇને એર ઇન્ડિયાએ લીધો મોટો નિર્ણય, એડવાન્સ બુકિંગવાળા ખાસ વાંચી લે

Last Updated: 08:00 AM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એર ઇન્ડિયાએ એક મહત્વનો નિર્ણય લેતા અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફ્લાઇટને થોડા સમય માટે બંધ કરી છે. જે લોકોએ એડવાન્સમાં બુકીંગ કરાવ્યું હશે તેમને રિફંડ અપાશે

અમદાવાદ પ્લેનક્રેશની ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે.. આ ઘટના બાદ સરકાર હવાઇ મુસાફરીમાં સુરક્ષા કઇ રીતે વધુને વધુ સુનિશ્ચિત કરી શકાય તેના પર ભાર મુકી રહી છે., તો બીજી તરફ એર ઇન્ડિયા કંપનીએ પણ આવી ઘટના બીજીવાર ન બને તે માટે આગામી સમયમાં તેના મુસાફરોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા ગતિવિધિ શરૂ કરી છે.

આ બધા વચ્ચે એર ઇન્ડિયાએ એક મહત્વનો નિર્ણય લેતા અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફ્લાઇટને થોડા સમય માટે બંધ કરી છે. જે લોકોએ એડવાન્સમાં બુકીંગ કરાવ્યું હશે તેમને રિફંડ અપાશે.

આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં આ 5 બાબતો સાચી કે ખોટી, ચર્ચા જરુર થવી જોઈએ

અત્યાર સુધી આ ફ્લાઇટ સપ્તાહમાં પાંચ દિવસ ચાલતી હતી. હવે લંડન જવા માંગતા મુસાફરોએ વાયા મુંબઇ કે દિલ્હી થઇને લંડન જવું પડશે.. અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફલાઇટ ફરી ક્યારે શરૂ થશે તેને લઇને હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Refund Cancel Ahmedabad-London Direct Flight
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ