બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / અમદાવાદ / A steel grill and railing were installed on the glass at Uttlebridge in Ahmedabad
Dinesh
Last Updated: 02:12 PM, 26 April 2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ અમદાવાદવાસીઓને એક નવા નજરાણાની ભેટ આપી હતી. ત્યારે રિવર ફ્રન્ટ પર આવેલ આ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટવાની ઘટના બની હતી જેને લઈ AMCએ મહત્વનો નિર્ણય લીધો છે.
અટલબ્રિજ પર આવેલા ગ્લાસ પર ગ્રીલ લગાવવામાં આવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અટલબ્રિજ પર આવેલા ગ્લાસ પર ગ્રીલ લગાવવામાં આવી છે તેમજ તમામ ગ્લાસની આજુબાજુ સ્ટીલની ગ્રીલ લગાવવામાં આવી છે તેમજ ગ્રીલ લગાવવા સાથે સાથે સ્ટીલની રેલિંગ પણ લગાવાઈ છે. બ્રિજ પરનો કાચ તૂટતા AMCએ આ મહત્વનો નિર્ણય લીધો છે.
બ્રિજ બન્યાના 1 વર્ષની અંદર કાચ તૂટ્યો
તમને જણાવી દઈએ કે, બ્રિજ બન્યાના 1 વર્ષની અંદર કાચ તૂટ્યો છે ત્યારે કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે કાચ તુટેલી જગ્યા પર બેરીકેટ કરવામાં આવ્યું હતું. અને મુલાકાતીઓને કાચથી દૂર રહેવા સૂચના અપાઈ હતી તેમજ તંત્ર દ્વારા તકેદારીનાં ભાગરૂપે તાત્કાલિક ધોરણે તૂટેલા કાચની આજુબાજુ બેરીકેટ મુકવામાં આવ્યા હતા. ત્યારે અટલ બ્રિજ બન્યાને હજુ એક વર્ષ પણ થયું નથી. જો કે, હવે તંત્ર આખરે કાચની આજુબાજુ ગ્રીલ લગાવી છે.
બ્રિજની વિશેષતા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ